________________
૩૬
૩૭
૩૮
[તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ બારોમાં] ૩૪ | આ ભગવંતના જન્મવખતે કયો કાળ ૪૨૦૦૦વર્ષ ન્યૂન ચોથા આરાના ૫૦ લાખ કોડી હતો?
સાગરોપમ, ૭૨ લાખ પૂર્વ, ૩ વર્ષ, સાડા ૮ માસ બાકી
હતા ત્યારે. ૩૫ | આ ભગવંત ક્યા દેશ' ની કઈ નગરી માં કોશલ દેશની જન્મ પામ્યા?
અયોધ્યા નગરીમાં. ભગવંતના જન્મ સમયે પ૬ દિક
૧. અધોલોથી ૮ દિશાકુમારી આવે, સુતિકા ઘર કુમારીઓનું આગમન અને કાર્યો
બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે
૨. ઉર્ધ્વલોકથી ૮ દિશાકુમારી આવે સુગંધી જળ અને દીક્કુમારીઓ ક્યાંથી આવે અને શું શું કાર્ય સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે કરે? .
૩. પૂર્વચકથી ૮ દિશાકુમારી આવે, દર્પણ ધરે ...............તેનું સંક્ષિપ્ત વર્ણન] ૪. પશ્ચિમરૂચથી ૮ દિશાકુમારી આવે, પંખા કરે
૫. ઉત્તરરૂચથી ૮ દિશાકુમારી આવે, ચામરધરે ઉ.દક્ષીણરૂચથી ૮ દિશાકુમારી આવે, કળશ કરે ૭. મધ્યરૂચકથી ૮ દિશાકુમારી આવે, ૪-દીપકધરે
અને ૪-સૂતીકર્મ કરે ૩૯ | જન્માભિષેક સ્થળ.
પાંડકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર ભગવંતના જન્મ સમયે કેટલા ઇન્દ્રો તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આ | આવે? ક્યા-ક્યા?
– ૧૨ ‘કલ્પ’ના ૧૦ ઇન્દ્રો, - ૨ (પ્રકારે) જ્યોતિષ્કના ઇન્દ્રો [સૂર્ય, ચંદ્ર] - ૨૦ ભવનપતિના ઇન્દ્રો
- ૩૨ વ્યંતરોના ઇન્દ્રો ૪૧ | ભગવંતના જન્મ સમયે આવેલા ઇન્દ્રો શું ૧. પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણના
૨. સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિદુર્વે ૩. ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪. ચોસઠ ઈંદ્ર ૧૦૦૮ કલશોથી પ્રભુને સ્નાન કરાવે ૫. ગોશીષચંદન થી વિલેપના ૬. પુષ્પાદિથી અંગપૂજા ૭. પ્રભુને વસ્ત્ર પહેરાવે. ૮. પ્રભુને અલંકાર પહેરાવે ૯. પ્રભુને અંગુઠે અમૃત સિંચી, પ્રભુને માતા પાસે મૂકે ૧૦.બત્રીશ કરોડ સોનૈયાની વૃષ્ટિ અને ઉદ્ઘોષણા કરે
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 18