________________
ભરણી મેષ
૧૯
[તીર્થંકર-૧૬– શાંતિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૧ ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ | મેઘરથી ૧૨ | ભગવંત પૂર્વોત્તર-ભવનું રાજવીપણું | માંડલિક રાજા ૧૩ | ભગવંત પૂર્વોત્તર-ભવના ગુરુનું નામ ધનરથી ૧૪ | ભગવંત પૂર્વોત્તર-ભવનું શ્રુત
અગિયાર અંગ. ૧૫ ભગવંત પૂર્વભવે ક્યા સ્વર્ગમાં હતા સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાને ૧૬. પૂર્વભવે સ્વર્ગમાં ભગવંત નુ આયુષ્ય 33 સાગરોપમાં ૧૭ | ચ્યવન માસ-તિથી (શાસ્ત્રીય) ચ્યવના ભાદરવા વદ ૭ માસ-તિથી (ગુજરાતી)
શ્રાવણ વદ ૭ ૧૮ | ભગવંત નુ ચ્યવન નક્ષત્ર
ભગવંત ની ચ્યવન રાશિ ભગવંત નો ચ્યવન કાળા
મધ્ય-રાત્રી ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ ૧.હાથી,
૨.વૃષભ, જોયેલ ૧૪ સ્વપ્ન
૩.સિંહ,
૪.લક્ષ્મી, [*અહી ૧૪ સ્વપ્નનો ક્રમ સર્વે તીર્થકરને | પ.પુષ્પમાળા,
૬.ચંદ્ર, આશ્રીને નોંધ્યો છે પણ ઋષભદેવની ૭.સૂર્ય,
૮.ધ્વજ, માતાએ ૧લે સ્વપ્ન ‘વૃષભ” જોયેલો ] ૯.પૂર્ણકળશ,
૧૦.પદ્મસરોવર, ૧૧.ક્ષીરસમુદ્ર,
૧૨.દેવવિમાન,
૧૩.રત્ન-રાશિ, ૧૪.નિર્દુમઅગ્નિ ૨૨ | સ્વપ્નફળનું કથન કોણે કર્યું?
પિતા અને સ્વપ્નલક્ષણ પાઠક. ૨૩. | માતામુખેથી સ્વપ્નો પાછા ફરવા
આ ઘટના બની નથી. ૨૪ | *વિશેષ* ગર્ભસંહરણ
આ ભગવંતના ગર્ભનું સંહરણ થયું ન હતું. ૨૫ | માતાનો ગર્ભ-આકાર
ગર્ભ પ્રચ્છન્ન હોવાથી માતાના પેટનો આકાર બદલાતો
નથી.
૨૬ | ભગવંત ચ્યવન થયું તે માતાનું નામ ૨૭ | આ ભગવંત ગર્ભમાં અભિગ્રહ કરેલો?
ભગવંત ની ગર્ભસ્થિતિ ૨૯ | ભગવંત નુ જન્મ નક્ષત્ર
| જન્મ માસ-તિથી (શાસ્ત્રીય)
| જન્મ માસ-તિથી (ગુજરાતી) ૩૧ | ભગવંત ની જન્મ રાશિ ૩૨ | ભગવંત નો જન્મ કાળા ૩૩ | જન્મ વખતે કયો આરો હતો?
૩૦ I
અચિરા દેવી. કરેલો નથી. ૯ માસ ૬ દિવસ ભરણી જેઠ વદ ૧૩ વૈશાખ વદ૧૩ મેષ. મધ્ય-રાત્રી. ચોથા આરાના ઉત્તરાર્ધમાં
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 157