________________
૩
[તીર્થંકર-૧૬- શાંતિનાથ નો પરિચય ૧૮૫ કારોમાં] | ભગવંતનું નામ
શાંતિનાથ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમાં
સોળમાં ભગવંતના ભવો કેટલા થયા?
બાર, [૧૨] ભગવંતના સમ્યત્વ પ્રાપ્તિ પછીના ભવો. ૧ શ્રીષેણ રાજા ક્યા ક્યા?
૨. ઉત્તરકુરુ યુગલિક ૩. સૌધર્મ દેવ ૪. અમિતસેન (અશ્વસેન વિદ્યાધર) ૫. પ્રાણત દેવા ૬. મહાવિદેહમાં બળદેવ ૭. અય્યત દેવ ૮. વજાયુધ રાજા. ૯. નવમે(અથવા ત્રીજે) રૈવેયકે દેવ ૧૦. મેઘરથ રાજા ૧૧. સર્વાર્થસિદ્ધ દેવ ૧૨. શાંતિનાથ
૧૦
પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ---તે દ્વીપનું નામ
જમ્બુદ્વીપ ---તે દ્વીપના ક્ષેત્રનું નામ
જબૂપૂર્વવિદેહ ---તે ક્ષેત્રની દિશાનું નામ
સીતાનદીની ઉત્તરે ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ પુષ્કલાવતી ---ત્યાંની નગરી નું નામ
પુંડરીકિણી ભગવંતના.’ તીર્થંકરનામકર્મબંધ’ ના ૧.અરિહંત વત્સલતા, કારણો. (૨૦ સ્થાનકો)....
૩.પ્રવચન વત્સલતા, આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ એક, | પ.સ્થવિર વત્સલતા, એકથી વધુ કે વીશે (૨૦) સ્થાનકોની
૭.તપસ્વી વત્સલતા આરાધનાથી તીર્થકર નામકર્મ બાંધ્યું.
૯.નિરતિચાર દર્શન, ૧૧.આવશ્યક ૧૩.નિરતિચાર વ્રત, ૧૫.તપ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૯. શ્રુતભક્તિ
૨.સિદ્ધ વત્સલતા, ૪.ગુરુ વત્સલતા, ૬.બહુશ્રુત વત્સલતા, ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૧૦.વિનય, ૧૨.નિરતિચાર શીલ, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૨૦.પ્રવચન પ્રભાવના
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 156