SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૧૩- વિમલનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળ | પોણો પલ્યોપમાં ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર મંદર ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી ધરા. આ ભગવંત ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય ૧૨૩ આ ભગવંત ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય | ૧૨૪] આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા સ્વયંભૂ ૧૨૫ | આ ભગવંત ના યક્ષ ષણમુખ | ૧૨૬ | આ ભગવંત ના યક્ષિણી વિજયા ૧૨૭ | આ ભગવંત ના ગણા પ૭ ૧૨૮ | આ ભગવંત ના ગણધરો પ૭ ૧૨૯ આ ભગવંત ના સાધુઓ. ૬૮,૦૦૦ ૧૩૦ આ ભગવંત ના સાધ્વીઓ ૧,૦૦,૮૦૦ (બીજા મતે ૧,૦૩,૦૦૦) ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો ૨,૦૮,૦૦૦ ૧૩૨ | આ ભગવંત ના શ્રાવિકાઓ | ૪,૨૪,૦૦૦ ૧૩૩ ] આ ભગવંત ના કેવળીઓ | પપ૦૦ ૧૩૪ આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ | પપ૦૦ ૧૩૫ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ | ૪૮૦૦ ૧૩૬ આ ભગવંત ના ચૌદપૂર્વીઓ | ૧૧૦૦ ૧૩૭ આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો ૯૦૦૦ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ. ૩૬૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ ૩૮,૪૩ ૧૪૦ | ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય. ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૬૮,૦૦૦ ૧૪૨ સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ | શ્રાવકના વ્રતની સંખ્યા. બાર વ્રત ૧૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય, ચયાખ્યાતા ૧૪૫ | આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ | ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ, ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? | બે- રાઈ, દેવસી ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ઉત્તર-ગુણમાં | ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ? આચેલક્ય, શિક આદિ દશ ભેદે | | | ળ Giણા મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થકર પરિચય” Page 132
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy