________________
૬૭
ભગવંતના વિવાહ
૬૮
ભગવંતે વિષયસેવન કરેલું?
SE ભગવંતની [રાજ]કુમાર અવસ્થા
ભગવંતનો રાજ્ય-કાળ
od
૭૧ ચક્રવર્તી હતા કે માંડલિક રાજા
૭૨
૭૩
ભગવંત કઈરીતે બોધ પામ્યા દીક્ષા-અવસર જણાવવા આવતા લોકાંતિક દેવો
T
૭૫
૭૬
૭૭
[તીર્થંકર-૧૩- વિમલનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
વિવાહ થયેલા હતા સ્વપત્નીઓ સાથે કરેલું
૧૫ લાખ વર્ષ
30 લાખ વર્ષ માંડલિક રાજા
તેઓ સ્વયંબુદ્ધ હતા
७८
૭૯
८०
ની જ ૩|૪|૩|||૩||૭|| £
ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે?
ભગવંત ક્યારે વર્ષીદાન આપે?
દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય)
દીક્ષા માસ-તિથી (ગુજરાતી)
દીક્ષા નક્ષત્ર
દીક્ષા રાશિ
દીક્ષા કાળ
દીક્ષા વખતે કરેલ તપ
દીક્ષા
વય દીક્ષા વખતની શીબિકાનું નામ
ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી? ભગવંત ક્યા લિંગે નીકળ્યા?
કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા?
દીક્ષા લીધી તે વન કયું હતું? દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોચ કર્યો? દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે આપ્યું? કેટલો વખત રહ્યું? ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું?
૯૩ ૯૪
પ્રથમ પારણું ક્યારે થયું? ૯૫ પ્રથમ પારણું ક્યાં થયું?
G9
બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ:, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભૂને દીક્ષાનો અવસર જણાવે છે.
પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે
મહા સુદ ૪
મહા સુદ ૪
ઉત્તરાભાદ્રપદ
મીન
દિવસના પશ્ચિમ ભાગે
છઠ્ઠ ભક્ત
પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા દેવદિત્રા
૧૦૦૦ પુરુષો
તીર્થંકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગે નહીં
કંપિલપુર
સહસ્રામ્રવન
અશોક વૃક્ષ
પાંચ મુષ્ટિ (મુઠ્ઠી)
મન:પર્યવજ્ઞાન
ઇન્દ્રે પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ
બીજા મતે યાવજ્રીવ
પરમાત્ર (ખીર) બીજા દિવસે.
ધાન્યડ
જય
પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા?
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 130