SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ [તીર્થંકર-૧૩- વિમલનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] આ ભગવંતના જન્મવખતે કયો કાળ હતો? | ૧૬ સાગરોપમ ૧ કરોડ ૨૫ લાખ ૮૪૦૦૦ વર્ષ, ૮૯ પક્ષ ચોથા આરો બાકી રહ્યો ત્યારે ૩૫ ૩૬ ૩૭ ભગવંતના જન્મ સમયે ૫૬ દિક્ ૩૮ કુમારીઓનું આગમન અને કાર્યો [ભગવંતનો જન્મ થાય ત્યારે... કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે અને શું શું કાર્ય કરે? .તેનું સંક્ષિપ્ત વર્ણન] આ ભગવંત ક્યા · દેશ' ની કઈ · નગરી' માં જન્મ પામ્યા? ૪૧ પંચાલ કંપીલપુર ૧. અધોલોક્થી ૮ દિશાકુમારી આવે, સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે ૩૯ જન્માભિષેક સ્થળ ૪૦ ભગવંતના જન્મ સમયે કેટલા ઇન્દ્રો આવે? તે સમયે ૬૪ ઈંદ્રો આવે તે આ→ ક્યા-ક્યા? - ૧૨ ‘કલ્પ’ના ૧૦ ઇન્દ્રો, ભગવંતના જન્મ સમયે આવેલા ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન ૨. ઉર્ધ્વલોકથી ૮ દિશાકુમારી આવે સુગંધીજળ અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે ૩. પૂર્વરુચકથી ૮ દિશાકુમારી આવે, દર્પણ ધરે ૪. પશ્ચિમરૂચકથી ૮ દિશાકુમારી આવે, પંખા કરે ૫. ઉત્તરરૂચકથી ૮ દિશાકુમારી આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ દિશાકુમારી આવે, કળશ કરે ૭. મધ્યરૂચકથી ૮ દિશાકુમારી આવે, ૪-દીપકધરે અને ૪-સૂતીકર્મ કરે પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર – ૨ (પ્રકારે) જ્યોતિષ્કના ઇન્દ્રો [સૂર્ય, ચંદ્ર] - ૨૦ ભવનપતિના ઇન્દ્રો - ૩૨ વ્યંતરોના ઇન્દ્રો ૧. પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું ૨. સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિકુર્વે ૩. ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪. ચોસઠે ઇંદ્ર ૧૦૦૮ કલશોથી પ્રભુને સ્નાન કરાવે ૫. ગોશીર્ષચંદન થી વિલેપન ૬. પુષ્પાદિથી અંગપૂજા ૭. પ્રભૂને વસ્ત્ર પહેરાવે ૮. પ્રભૂને અલંકાર પહેરાવે ૯. પ્રભૂને અંગુઠે અમૃત સિંચી, પ્રભુને માતાપાસે મૂકે ૧૦.બત્રીશ કરોડ સોનૈયાની વૃષ્ટિ અને ઉદ્ઘોષણા કરે મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 128
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy