SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ (આવશ્યક નિયુક્તિ ૩૩૪). ૯૮ | પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ થતાં પાંચ | ૧.'અહોદાન” ઉદ્ઘોષણા ૨. દિવ્ય વાજિંત્રનાદ દિવ્ય ૩. સોનિયાની વૃષ્ટિ ૪. વસ્ત્ર વૃષ્ટિ. ૫. સુગંધી જળપુષ્પ વૃષ્ટિ | ૯ | વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ સાડા બાર કરોડ સોનૈયા. ૧૦૦ | ભગવંતના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ આઠ માસ. ૧૦૧ | આ ભગવંતની વિહારભૂમિ આર્ય ભૂમિ. | ૧૦૨ ભગવંત કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? ૨ માસ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) મહા વદ અમાસ. કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) પોષ વદ અમાસ. ૧૦૪ | કેવળજ્ઞાન નક્ષત્ર શ્રવણ ૧૦૫ કેવળજ્ઞાન રાશિ | મકર ૧૦૬ કેવળજ્ઞાન કાળા દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? સિંહપુર ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? સહસ્સામ્ર વન | ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? તિન્દક ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું. (૮૦x૧૨= ૯૬૦ ધનુષ) ૧૧૧ | કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ છટ્ઠભક્તા ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાખ્રસ્થિક કર્મક્ષય થતાં ૧૧ અતિશયો હોય. ૧૧૩ ભગવંત વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેતા ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) (૮૦x૧૨= ૯૬૦ ધનુષ) ૧૧૬ | ભગવંતની ૧૮ દોષ રહિતતા. દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ | આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભગવાન વાસુપૂજ્ય સુધી મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 111
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy