________________
[તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૬૭ | ભગવંતના વિવાહ
વિવાહ થયેલા હતા. ૬૮ | ભગવંતે વિષયસેવન કરેલું?
સ્વપત્નીઓ સાથે કરેલું ૬૯ | ભગવંતની [રાજ]કુમાર અવસ્થા ૨૧ લાખ વર્ષ ૭૦ | ભગવંતનો રાજ્ય-કાળા
૪૨ લાખ ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા
માંડલિક રાજા ૭૨ | ભગવંત કઈરીતે બોધ પામ્યા
તેઓ સ્વયંભુદ્ધ હતા. ૭૩ | દીક્ષા-અવસર જણાવવા આવતા બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ:, અર્ચિમાલી, વૈરોચન આદિ લોકાંતિક દેવો
નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભુને દીક્ષાનો
અવસર જણાવે છે. જ ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા. ૭૫ ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા. ૭૬ | ભગવંત ક્યારે વર્ષીદાન આપે?
સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય)
ફાગણ વદ ૧૩ દીક્ષા માસ-તિથી (ગુજરાતી)
મહા વદ ૧૩ ૭૮ | દીક્ષા નક્ષત્ર
| શ્રવણ ૭૯ દીક્ષા રાશિ
મકર ૮૦ | દીક્ષા કાળ
દિવસના પૂર્વ ભાગે | દીક્ષા વખતે કરેલ તપ
છઠનો તપ ૮૨ | દીક્ષા વચ
પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ | દીક્ષા વખતની શીબિકાનું નામ
વિમલપ્રભા. ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી? | ૧૦૦૦ પુરુષો. ૮૫ | | ભગવંત ક્યા લિંગે નીકળ્યા?
તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કલિંગે નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? સિંહપુર ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું?
સહસ્સામ્ર વન ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી?
અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોન્ચ કર્યો? પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન
મન:પર્યવજ્ઞાના દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ ૯૨. | આપ્યું? કેટલો વખત રહ્યું?
બીજા મતે ચાવવા ૯૩ | ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું? પરમાત્ર (ખીર) ૪ | પ્રથમ પારણું ક્યારે થયું?
બીજા દિવસે. ૫ | પ્રથમ પારણું ક્યાં થયું?
સિદ્ધાર્થપુર ૯૬ પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા?
૮૧ | દીધા છે.)
નંદ
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થકર પરિચય”
Page 110