________________
ધના
|તીર્થંકર-૧– ઋષભદેવ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] | પ્રથમ ભિક્ષાદાતાની ગતિ
તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ
(આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) ૯૮ | પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ થતાં પાંચ | ૧.'અહોદાન’ ઉદ્ઘોષણા ૨. દિવ્ય વાજિંત્રનાદ દિવ્ય
૩. સોનિયાની વૃષ્ટિ ૪. વસ્ત્ર વૃષ્ટિ.
૫. સુગંધી જળપુષ્પ વૃષ્ટિ ૯ | વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ
સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ | ભગવંતના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ ૧૨ માસા ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ
આર્ય, અનાર્ય બન્ને | ૧૦૨ ભગવંત કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? ૧૦૦૦ વર્ષ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) ફાગણ વદ ૧૧
કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) મહા વદ ૧૧ ૧૦૪ | કેવળજ્ઞાન નક્ષત્ર
ઉત્તરાષાઢા ૧૦૫ કેવળજ્ઞાન રાશિ ૧૦૬ કેવળજ્ઞાન કાળા
દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું?
પુરિમતાલ ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું?
શકટમુખ ઉદ્યાન | ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું?
વિટ/ન્યગ્રોધા ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું. (૫૦૦ x૧૨= ૧૦૦૦
ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ
અમભક્તા ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો
જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાધ્યસ્થિક કર્મક્ષય થતાં
૧૧ અતિશયો હોય. ૧૧૩ ભગવંત વાણીના ૩૫ ગુણો
સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય.
ગ્રંથથી જાણવું ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો
અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેતા
ચામર, સિહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય)
૫૦૦ x૧૨= ૬૦૦૦ ધનુષ ૧૧૬ | ભગવંતની ૧૮ દોષ રહિતતા
દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ | તીર્થોત્પત્તિ ક્યારે થઇ?
પહેલા સમવસરણમાં | ૧૧૮ | આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ | ભગવાન અજિતનાથ સુધી
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 11