________________
૭૩
[તીર્થંકર-૧- ઋષભદેવ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]. ૧૭ | ભગવંતના વિવાહ
વિવાહ થયેલા હતા ૬૮ | ભગવંતે વિષયસેવન કરેલું
સ્વપત્નીઓ સાથે કરેલું ૬૯ | ભગવંતની [રાજ]કુમાર અવસ્થા ૨૦ લાખ પૂર્વ ૭૦ | ભગવંતનો રાજ્ય-કાળા
૬૩ લાખ પૂર્વ ૭૧ ચક્રવર્તી હતા કે માંડલિક રાજા
માંડલિક રાજા ૭૨. | ભગવંત કઈરીતે બોધ પામ્યા
તેઓ સ્વયંભુદ્ધ હતા. દીક્ષા-અવસર જણાવવા આવતા બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ:, અર્ચિમાલી, વૈરોચન આદિ લોકાંતિક દેવો
| નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભુને દીક્ષાનો
અવસર જણાવે છે. ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા. ૭૫ | ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ | ભગવંત ક્યારે વર્ષીદાન આપે?
સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે | ૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય)
ચૈત્ર વદ, ૮ દીક્ષા માસ-તિથી (ગુજરાતી)
ફાગણ વદ, ૮ ૭૮ | દીક્ષા નક્ષત્રા
ઉત્તરાષાઢા ૭૯ | દીક્ષા રાશિ.
ધના ૮૦ | દીક્ષા કાળા
દિવસના પથાર્ધ ભાગે ૮૧ | દીક્ષા વખતે કરેલ તપા
છઠનો તપ ૮૨ | દીક્ષા વયા
પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા. ૮૩ | દીક્ષા વખતની શીબિકાનું નામ
સુદર્શના ૮૪ | ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી? ૪૦૦૦ પુરુષો ૮૫ | ભગવંત ક્યા લિંગે નીકળ્યા?
તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કલિંગે નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા?
અયોધ્યા. ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું?
| સિદ્ધાર્થ વન ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી?
અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ (મુઠ્ઠી) લોચ કર્યો?
ચાર મુષ્ટિ (મુઠ્ઠી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાના
| મન:પર્યવજ્ઞાન ૯૧ | દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્ડે પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ, બીજા મતે૯૨ | આપ્યું? કેટલો વખત રહ્યું?
આજીવન રહ્યું ૯૩. ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું? શેરડીના રસથી ૯૪ પ્રથમ પારણું ક્યારે થયું?
એક વર્ષે (2) ૯૫ | પ્રથમ પારણું ક્યાં થયું?
હસ્તિનાપુર ૯૬ | પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા?
શ્રેયાંશ
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 10