SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ઉતરે છે, અને વિશ્વ વધારે ખવાણું હોય તે, ઘી ને ટંકણખાર પીવું તેથી ઉતરે છે. ૫, સુંઠ પાણીમાં ઉકાળીને પીવું અથવા ધીમાં સીંધાલુણ નાખી પીવું અથવા આકડાનું મુળ અથવા ધતુરાનું મુળ પાણીમાં ઉકાળીને પીએ તેથી ઉતરે છે. દેડકાને ઝેર ઉતરે.–સરસડાના બીજને થોરના દુધમાં બારીક વાટીને લેપ કરવાથી ઉતરે છે. ભમરીન ઝેર ઉતરે–સુંઠ, કબુતરની હગાર, લીંબુનો રસ, હરતાલ, સીંધવ ખાર, બારીક વાટીને પાણી સાથે લેપ કરવાથી ઉતરે છે. મધમાખીના ઝેર ઉતરે–કેસર, તગર. સુંઠ, બારીક વાટી પાણી સાથે લેપ કરવાથી ઉતરે છે. કેસર, તગર, સુંઠ, કાલી મરી તમામને વાટીને લેપ કરવાથી ઝેર ઉતરે અથવા ધી, સીધાલુણ વાટી લેપ કરવાથી પણ ઉતરે. ખરસાણી ધાર તથા આકડ-ચમાર દુધીના પાંદડાનો રસ અગાઉ પી થી, તેમજ બેડી ખીજડીની છાલ તથા મુળ ચાવીને પછી ઘેર, આકડો, ખાએ જે તેટલે, તો હરકત કરતા નથી. ઊંદરને ઝેર ઉતરે–ધમાસે, મજીઠ, હલદર, સીંધવ ખાર, પાણીમાં બારીક વાટી લેપ કરવાથી ઉતરે છે. ૨, સરપંખો પંચાગ લાવી વાટીને પાએ ઝેર ઉતરે, પાટો એ પણ બાંધ. ૩, ઘરના ધુમાડાની ધુંસ, મજીઠ, હળદર, સીંધાલુણને લેપ કરવાથી ઊંદરનું ઝેર ઉતરે છે, અથવા તે રઈ અથવા ખાંડનો લેપ કરવાથી ઊંદરનું ઝેર ઉતરે છે. કાનખજુરાના અને ઉપાય-કરડેલી જગો ઉપર મીઠાના પાણીની પિટલી મુકવી એટલે પીડા નરમ પડી આરામ થશે. ૨, દીવાનું તેલ ચોપડવાથી કાનખજુરાનું ઝેર ઉતરે. હળદર, દારુહળદર, ગેર, મણસીલને લેપ કરવાથી કાનખજુરાનું ઝેર ઉતરે છે. ૩, કાનખજુરો કાનમાં ગયો હોય તો તે મરે છે, કાનખજુરો કાનમાં જાએ તો હેકાનું પાણી કાનમાં નાખવું, ને પાછું કાઢવું, એમ પ-૬ વાર કરીએ પજુર મરેલે બહેર આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034651
Book TitleVanaspati Kosh Ane Tena Gun Dosh
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationDictionary
File Size13 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy