________________
૧૭૮ ૧. દસર, અણુમાં સુરમો વાલ ૧ આપે સંગ્રહણી અતીસારને હણે છે,
(મટાડે છે). ૨, આંખના દરદ ઉપર, 'તારા, સીસા, બંને સરખા ભાગે લેવા, બંને બરેબ
ર સુરમો લેવો, પારાને પાંચમે ભાગ કપુર લેવું, એ સરેને ખરાબ કરી
ને અંજન કરે છે, નેત્ર રોગ, આંખના દરદ મટે છે. ૩. સુરમ, સીંધાલુણ, ઉપલેટ, કુવાડીઆના બીજ, વાવડીંગ, રસવું, કાંજી
માં વાટીને ચોપડે, તો મંડલ, કુરુ, દાદર, એને મટાડે છે, ૪. સુરમો, ઘી સાકર સાથે ખાએ તે પેટ પીડા મટે છે. ૫. સુમે, હરડે, ગોળ, સુંઠમાં ખાઓ તે કફ મટે છે. ૬. સુરમો રતી ૧, સેનાના વરગ ભેગા વાટીને માખણ, મધમાં, ખાએ તો
ક્ષય રોગ મટે. મુરજ કુલ–સુરજ મુખી, એના વેલા તથા નાના ઝાડ થાય છે, ખાવાના ફુલ
પીળા થાય છે, અને વેલામાં જુદા આસમાની રંગના થાય છે, કડવું ને તુરું
હેય છે. સેલારસ તે ઝાડને ચીક છે એટલે એક જાતનો પાતળો ગદર . ચીક
ને સુગંધી હોય છે, કોને ગરમ છે, એસિડના અનુપાનથી ખાવામાં આવે તે ધાતુ વધારે છે, અને કેટલાક રોગને મટાડે છે. નુત-બે જાતના થાય છે, નાના તથા મેટાં ખાટા તથા મીઠાં, ખાવાથી પુષ્ટી કરે છે, શીતળને ભારે છે, સારું લાવે છે, તેનું શરબત પણ
બનાવે છે, આ ઝાડના પાંદડા રે ધમા કીડા ખાય છે. શેરડી–રસાલુ, શેરડી, ખેરેસ પર છે, તે માણસોને ઉપયોગી છે,
તેને પીલીને રસ કાઢી શાક , , , દારૂ વગેરે બનાવે છે, પોરઠીને રસ ખાવાથી ધાતુ પુષ્ટી કરે છે, જેને તૃપ્ત કરે છે, સ્નીગ્ધ છે, ગરમી, લેહીના વીકારને રા. , તારી કાંતી કરે છે, પીશાબ સાફ
લાવે છે, શેરડી નામને વે આ છે, તે ર ણ છે. સેમ –તેના મોટા કા થાય છે, તેનુ, મરી, ટાઢને પુષ્ટી કારક છે, રકન પીત ટાળે છે, ચીકણે, બળક : છે, તેના ગુંદરને મેચર કહે છે, તે ગુંદર ખાવાથી પારાને વીકાર શરીરમાંથી મટે છે, આ ગુંદર ન મળે છે, તેની અવેજમાં સોપારીના ફુલ આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com