SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સૈન્યા અને યુદ્ધ નરસિંહ આધુનિક યુદ્ધમાં યુરોપના એકેક દેશ લાખ્ખા સૈનિકાને યુદ્ધમાં ઉતારી શકે છે એ જોઈ ભારતીય પ્રજા આશ્ચર્ય અનુભવે છે; રશિયાની એક કરોડ દશલાખની કે જર્મનીની સિત્તેર લાખની સૈનિક-સંખ્યા સાંભળી તે અવાચક બની જાય છે. યુવિાધીએ એ સ્થિતિથી સંહારના ભયે દુઃખ અનુભવે છે, યુદ્ઘપ્રેમીએ વર્તમાન ભારતની કંગાલ સૈન્યશક્તિ માટે આંસુ સારે છે; કેટલાક ભારતની આવી અરક્ષિત સ્થિતિ માટે પૂર્વજો પર જવાબદારી ઢાળે છે. પણ ભારતની સૈન્યશક્તિમાં આવેલા એટ એ છેલ્લાં ૮૫ વર્ષની જ વાત છે. તે પહેલાં ભારતમાં જે અણિત સૈન્યા હતાં તે ભારતીય પ્રજાએ જે ભવ્ય યુદ્ધો ખેલ્યાં છે તેને ઇતિહાસ આધુનિક યુરેાપની સૈન્યશક્તિને પણ ઝાંખી પાડે એવે છે. ઇતિહાસકાળની પણ પૂર્વેનાં યુદ્ધો કે જેમાં ચક્રવર્તી ભરત, સગર્ કે સુભ્રમ જેવાએ આખા જગતને એક-ચક્ર તળે આણુવાને કરાડા સૈનિકના બળ સાથે સેંકડા યુદ્ધો ખેલ્યાં; સમ અને રાવણુ, પરશુરામ તે ક્ષત્રિયા, સુદાસ અને દશજાતિઓ, કૃષ્ણ અને જરાસંધ તે પાંડવા તે કૈરવા વચ્ચે, અધર્મને ઉખેડવાને કે સામ્રજ્યા સ્થાપવાને, ખેલાયલાં મહાયુદ્ધોમાં જે અણિત સેનાએ હેમાઇ ગઇ તે સર્વને બાજુએ રાખીને ભારતીય ઇતિહાસકાળ-બુદ્ધ મહાવીરના સમયથી ઓગણીસમી સદીના મધ્યભાગ સુધીની ભારતીય શક્તિ પર ઊડતી નજર નાંખીએ તે। તે પણ આર્ય પ્રજાજન માટે ગર્વના વિષય બની શકે તેમ છે. પ્રાચીન શક સંવતની સ્થાપના કરનાર ને એખીલાનની ભવ્ય શહેનશાહતને ઉખેડી નાખનાર જગતવિજેતા ઇરાનપતિ મહાન સાયરસે ઈ. સ. પૂ. ૫૪૦ લગભગમાં હિંદ પર જ્યારે લાખ્ખા સૈનિકાના ખળ સાથે આક્રમણુ કર્યું ત્યારે મહાવીરના રાજ-શિષ્ય સિંધપતિ ગાંડા ગણી કાઢયા. હું અંધ દેખતા બન્યા હતા, તે સિવાયની વાતા માનવાને કાષ્ઠ તૈયાર નહાતું. આ સ્થિતિમાં ચારેક વર્ષ વીતાવી આખરે હું સર્માનાં તે એ શાંત ભૂમિનાં દર્શન કરવાને ક્રરી તિબેટ પહેાંચ્યા. પણ ગાર્થના મઢમાં પહાંચતાં જ ચંદુ લામાએ મને સમાચાર આપ્યા કે મારા ગયા પછી ઝમાં તરતમાં જ મૃત્યુ પામ્યા હતા. મેં તેનાં અવશેષનાં દર્શન કરવાની તત્પરતા બતાવી. પણ ચંદુએ કહ્યું કે એમને દેહ એમની ગુફામાં જ પડેલે હશે તે કાઇ પણુ તિબેટવાસી તે પવિત્ર ભૂમિમાં જવાની ધૃષ્ટતા કે હિંમત કરી શકે તેમ નથી. તે હું એકલા ઝર્મીના દેહનાં દર્શને ચાલ્યેા. રાંડુ લાધામાં રાત રાકાષ્ઠ બીજા દિવસે બપોરે હું ચુક્ા સમીપ ષહેાંચ્યા. પણ ગુફાના પ્રવેશદ્વારપર પાંચથી છ હજાર મણુ વજનની વિરાટ શિલા પડી હતી. મારે માટે સદેહે ત્યાં પેસવાનું કાઈ પણ રીતે શકય નહતું. ને તે શિલાને નમન કરી હું તરત પાછા ફરી ગયા. * * કેપ્ટન ઓવને, ડા. કેનન અને ખીજા કેટલાક તિબેટ-પ્રવાસીઓની નેાંધના આધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034633
Book TitleSuvas 1940 12 Pustak 03 Ank 07
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy