________________ (ર ) મહાન કાર્યમાં તમારું તપોબળ ડે અને તમારે પુરૂષાર્થ પ્રગટાવે. છેવટે, જગતના તમામ જીવેની રક્ષા કરવાને તથા મદદ કરવાને અને અરસપરસના ઝઘડા છે. દેવાને હું તમને આગ્રહ કરૂં છું. ખાદીનું વેચાણ એ પછી શ્રી. કોઠારીએ જણાવ્યું હતું કે, આવતી ગાંધી–જયંતી ઉજવવા માટે તમારે ખાદી. ખરીદવી જોઈએ અને તમે સર્વ ખાદીના કાર્યમાં પણ કાળે આપશે એવી હું આશા રાખું છું. [એ પછી ખાદી વેચાણનું કાર્ય હાથ ધરવામાં આવતાં લગભગ રૂ. 5000 ની ખાડી વેચાઈ હતી, જેમાં શ્રી. વીરચંદ પાનાચં તમ્ફથી રૂ. 1000, શ્રી. ભેગીલાલ લહેરચંદ તરફથી રૂ. 1000 અને શો. મેઘજી સેજપાલ તરફથી રૂ. 1000 ની રકમ હતી. બીજી તરફ સ્વયંસેવકએ રેડ ફાળો ઉઘરાવવા માટે ઝેળી ફેરવી હતી. જેમાં પણ સારી એવી રકમ મળી હતી. એ પછી સભાની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી. ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com