SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪ ) from all others; and that therefore it is of great importance for the study of philosophical thought and religious life in ancient India. ' અર્થાત્ અન્તમાં મને મારા થયેલ નિશ્ચય જણાવવા દ્યો. કે જૈનધમ એ મૂળ ધમ છે અને તમામ દઈનેાથી તદ્દન ભિન્ન અને સ્વતન્ત્ર છે, પ્રાચીન ભારતવર્ષના તત્ત્વજ્ઞાન અને ધાર્મિક જીવનના અભ્યાસ માટે તે ઘણા અગત્યના છે. હવે છેલ્લે, ઉપસંહાર કરતાં જણાવીશ કે, મહાત્માઓનાં જીવનમાંથી જીવનની મહાનૢ વસ્તુ · બરાબર સમજી જઇ તેને આપણે પેાતાના જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવા જોઇએ. મૈત્રીભાવ, સેવાભાવ, સત્ય, સયમ, ત્યાગના માધપાઠ જીવનમાં ન ઉતરે ત્યાં સુધી આત્મજીવનના વિકાસ અશકય છે. આગળ વધવા માટે પ્રજામાં એકીકરણની પહેલી જરૂર છે. એકીકરણ કેટલું કામ કરે છે તે જુઓ । “ પિપીલિકા સ’પ કદી કરે છે મહા અહિને પણ પ્રાણ લે છે. તમે બધા રાષ્ટ્રીય પક્ષ તાથેા ! અરે ! સ્વદેશીઅભિમાન આણા ! ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034610
Book TitleShrimad Nyayavijayji Maharaje Aapel Bhashan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy