________________
(૧૩) વિશ્વવ્યાપિ–કીર્તિમાન પ્રૌઢ વિદ્વાન ઓલરની પેટના દુઃખમાં મારી સાથે જોડાશે.
આ મહાન આચાર્ય મહારાજને એ પ્રતાપ છે. કે, ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનોમાં જેનધર્મના. સંબન્ધમાં જે કેટલીક ગેરસમજુતીઓ ફેલાયેલી હતી તે નાબૂદ થવા પામી છે.
જર્મન વિદ્વાન છે. હલ કૌનસાહિત્યની મહત્તા બતાવતાં જણાવે છે કે –
“ Now what would Sanskrita poetry be without the large Sanskrita literature : of the Jainas ! The more I learn to know it, the more my admiration rises."
અર્થાત્ જેનેના મહાન સંસ્કૃત સાહિત્યને અલગ પાડવામાં આવે તે સંસ્કૃત કવિતા શી દશા. થાય ! આ બાબતમાં જેમ જેમ વધુ જાણવાને અભ્યાસ કરું છું, તેમ તેમ મારા આનન્દયુક્ત આશ્ચર્યમાં વધારે થતું જાય છે.
જર્મન વિદ્વાન ડે. હમન જેકેબી કહે છે કે –
“ In conclusion let me assert my conviction that Jainism is an original ! system, quite distinct and independent:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com