________________
જગડુશાહ
ગયું ને અંદરથી સેનું ઝળક્યું. જગડુશાહે તપાસ કરી તે સેનું શુદ્ધ જણાયું. એ પાંચસે ચારસામાંથી તેમને અઢળક ધન મળ્યું. જો કે તે બધું એમણે પરેપકારના કામમાંજ ખરચી નાખ્યું.
આ રીતે જગડુશાહને વેપાર ઉપરાંત અણધાર્યા પ્રસંગોમાંથી અઢળક ધન મળેલું અને એથી એમને ધનની ખોટ પડી જ નહિ ! - ભારતવર્ષના આ મહાન દાનવીરે પિસે સારા ઠેકાણે વાપરી પૈસાદારને જુદે જ માર્ગ બતાવે. કેટલાંક વર્ષ પછી જ્યારે તેમનું મરણ થયું ત્યારે દેશભરમાં શોક ફેલાઈ ગયે. હજારે લેકે છુટા મોંએ રડવા લાગ્યા.
જગતને પાલનહાર' જતાં કાને દુખ ન થાય? જો કે જગડુશાહને પિતાને વંશ ચાલે નથી પણ જગતપર જયાં સુધી દાનનો મહિમા રહેશે ત્યાં સુધી એમનું નામ અમર રહેશે. જગતને આવા અનેક જગડૂચાહ પ્રાપ્ત થાય!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com