SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ જગડુશાહ ગયું ને અંદરથી સેનું ઝળક્યું. જગડુશાહે તપાસ કરી તે સેનું શુદ્ધ જણાયું. એ પાંચસે ચારસામાંથી તેમને અઢળક ધન મળ્યું. જો કે તે બધું એમણે પરેપકારના કામમાંજ ખરચી નાખ્યું. આ રીતે જગડુશાહને વેપાર ઉપરાંત અણધાર્યા પ્રસંગોમાંથી અઢળક ધન મળેલું અને એથી એમને ધનની ખોટ પડી જ નહિ ! - ભારતવર્ષના આ મહાન દાનવીરે પિસે સારા ઠેકાણે વાપરી પૈસાદારને જુદે જ માર્ગ બતાવે. કેટલાંક વર્ષ પછી જ્યારે તેમનું મરણ થયું ત્યારે દેશભરમાં શોક ફેલાઈ ગયે. હજારે લેકે છુટા મોંએ રડવા લાગ્યા. જગતને પાલનહાર' જતાં કાને દુખ ન થાય? જો કે જગડુશાહને પિતાને વંશ ચાલે નથી પણ જગતપર જયાં સુધી દાનનો મહિમા રહેશે ત્યાં સુધી એમનું નામ અમર રહેશે. જગતને આવા અનેક જગડૂચાહ પ્રાપ્ત થાય! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy