SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ વસ્તુપાળ-તેજપાળ ગુજરાત પર ચડાઈ લાગે. આ ભાઈઓને ખબર પડતાં તે પિતાનું લકર લઈને આબુ સુધી સામે ગયા. ત્યાં ખૂનખાર લડાઈ કરી ને મજુદ્દીનના હજારો માણસોનો સંહાર કરી નાખે. બિચારે મોજુદ્દીન હતાશ થઈને પાછો ગયે. . આ બધી લડાઈઓ પછી તેમણે સમુદ્ર કિનારા તરફ ચડાઈ કરી ને ત્યાં મહારાષ્ટ્ર સુધી પિતાની આણ ફેલાવી. આ પ્રમાણે બંને ભાઈઓએ નાના મોટાં ઘણાં યુદ્ધ કરીને ગુજરાતની સત્તા બરાબર જમાવી. ચારે બાજુ શાંતિ ને વ્યવસ્થા થાપી વિજ્યને ડંકો વગાડે. આ બંને ભાઈઓ લડાઈમાં ને રાજકાજમાં જવા કુશળ હતા તેવા જ ધર્મમાં અડગ શ્રદ્ધાવાળા હતા. તેઓ આઠમચૌદશને તપ કરતા. સામાયિક પ્રતિક્રમણ પણ નિયમિત કરતા. ધર્મબન્ધ તરફને પ્રેમ તો તેમને અથાગ હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy