________________
અમરકુમાર
ઉપદેશ પૂરા થયા. સાંભળનારા બધા જવા લાગ્યા, એટલે અમરકુમાર તે સાધુ પાસે ગયા. ચરણમાં પડી વન કર્યું. પછી હાથ જોડી બેલ્યાઃ ‘ પૂજ્ય મુનિરાજ ! મારા પર કૃપા કરો. મહામંગળકારી નમરકારમત્ર શીખવેા.'
મુનિરાજે અમર સામે જોયું. એમને લાગ્યું કે બાળક તેજવી છે. તેમણે નમસ્કારમંત્ર શીખવ્યેા. અમર હુ'મેશાં તેને પાઠ કરે. આવો બાળક કાને ન ગમે ?
શ્રેણિક રાજાના આવ્યા અને કહ્યું: આ ધન.’
७
: 3:
સેવકે તેા ઋષભદત્તને ધેર ‘લાવા તમારા પુત્ર ને લે
બ્રાહ્મણી કહે, અમર ! થા તૈયાર ને જા સિપાઇઆ સાથે.’
અમરની એક આખમાં શ્રાવણ ને એક આંખમાં ભાદરવા. તે મેલ્યા: ‘ પિતાજી ! મને બચાવે. આ સિપાઇઓને સપશે નહિ.'
"
ઋષભદત્ત કહે, હું શું કરું ? તારી માતા તને આપી દે છે. એમાં મારું કાંઇ ચાલે તેમ નથી.’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com