SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિછેદ ] નામ, સમય તથા સંખ્યા ઉત્પત્તિ ને જ પત્તો ન લાગે અથવા પ્રમાણિકપણે પડી જતાં જણાય છે; છતાં અત્યાર સુધી આપણે તે પુરવાર કરી ન બતાવાય, ત્યાં સુધી તે પાયા અનુભવ શીખવે છે કે, પ્રાચીન ગ્રંથકારનાં કથનો તે ઉપર ઉભી કરાયેલી સર્વ હકીક્ત કાચીજ ગણવી વાસ્તવિકતામાં લગભગ સત્યજ છે. પરંતુ તેમની રહે છે. તે પણ જે જે માહિતી ઉપલબ્ધ આલેખન પદ્ધતિમાં દૃષ્ટિકોણ જુદાં રખાયેલાં હોવાથી થઈ છે–થાય છે તેમાંથી જે કાંઈ નિશ્ચય ઉપર આપણને તે ભિન્ન દેખાઈને મુંઝવણમાં ઉતારી આવી શકાતું હોય તે તેવો પ્રયત્ન કરવો નાંખતાં જણાયાં છે. એટલે તેમની ઉડાણમાં ઉતરઅગત્યને ગણાશે. વાની કાંઈક જરૂર જણાય છે. સર્વથી પ્રથમમાં મસ્ય, વાયુ અને વિષ્ણુ (કેમ્બ્રીજ મેન્યુસ્ક્રીપ્ટ) કાંઈક પાયા રૂપ થઈ પડે તે માટે એક નામાવલી પુરાણોમાં ગર્દભીલ વંશી રાજાની સંખ્યા સાત" તેના સમય સાથે ઉતારીએ અને પછી તેના ઉપર હેયાનું જણાવાયું છે. જ્યારે ભાગવત પુરાણમાં વિચારણું તથા વિવેચન કરીએ તે કાંઈક માર્ગ દશની સંખ્યા કહી છે. આ બધાં કથને ભિન્ન નીકળી આવે પણ ખરે. મ. સં. થી મ. સં. ઇ. સ. પૂ. થી ઇ. સ. પૂ. વર્ષ (૧) દર્પણ: ગધરૂપ; ગંધર્વસેન ૪૫૩ ૪૬૩ = ૭૪ (૨) ઇન્ટરેગનમ અથવા શકપ્રજાનું રાજ્ય ૪૬૩ ૪૭૦ = ૬૪ (૩) વિક્રમાદિત્ય-શકારિ ४७० ૫૩૦ = ૫૭ (૪) વિક્રમચરિત્ર ધર્માદિત્ય ૫૭૦ = (૫) ભાઈલ ૫૮૧ = (૬) નાઈલ ૫૮૧ ૫૯૫ = ૫૫ (૭) નાહડ ૫૯૫ ૬૦૫ = ૬૯ ૫૭. ૬ના ૫૩૦ ૫૭૦ ૧૪ दा ૧૫૨ બહુ સ્પષ્ટતા નથી, પરંતુ પ. કમાં કાંઈક વિશેષપણે હકીકત (૭) બુદ્ધિપ્રકાશ નામનું ગુxxસે. નું મુખપત્ર ૫.૭૬ છણાઈ છે તે આપણે આગળ ઉપર તપાસીશું. (અ) પા, ક. પૃ. ૭૨. પૃ. ૯૦ માં ૭ વર્ષ લખ્યા છે જ્યારે જૈન ગ્રંથોમાં (જુઓ (બ) જ. . . . એ. સે. પુ. ૯, પૃ. ૧૪૭ થી ૧પ૭. પ્રાચીન ભારતવર્ષ પુ. ૧. પૃ. ૨૦૨. ટી. નં. ૩૩ માં (ક) કે. આ. રે. પ્રસ્તાવના પૃ. ૧૯, કરેલું અવતરણ; ગાથા ત્રીજીને અંતભાગ) ચાર વર્ષ કહ્યાં (ડ) મેરૂતુંગ વિચારશ્રેણિ પત્ર ૩ નો ઉતારે, જૈન છે. પણ વસ્તુસ્થિતિ વિચારતાં બુ. પ્ર. ને અભિપ્રાય સુમહોત્સવ અંકમાં પૃ. ૪૬ ટી. નં. ૩૧. સંગત દેખાય છે. તેથી તે પ્રમાણે અહીં મેં સાત વર્ષ (૫) જેકે સંખ્યા સાત લખી છે. પણ તેમાં ઉતારેલી વિગ લેખ્યાં છે. [ અથવા જૈન ગ્રંથકારનું એમ માનવું થયું તે બારીકાઈથી તપાસતાં તે સંખ્યા છે હેવાનું પણ ગણી હોય કે ગઈભલે ગાદિ ત્યાગ કર્યો અને શકનું રાજ્ય પણ શકાય છે. જેમકે નીચેની ટીકામાં (ડ)નું અવતરણ વાંચી જુઓ, મ. સ. ૪૬૩ માં થયું જુઓ આગળ શકરાજ્યની હકીકત) () ઉપરની ન, ૪ ટકામાં (અ) (જાઓ: જ્યારે છતાં ગદંભીલનું મરણ તે બાદ ત્રણ સાડાત્રણ વર્ષમાં થયું છે, (૩) માં આ પ્રમાણે લખ્યું છે. “વિક્રમચ થે ૬૦ તેથી શકાય તેટલું ધટાડીને ચાર વર્ષ જ લખવાં જોઈએ. agrળ, તતતપુત્રી વિમાત્રા: નાનો પરિ. આ સ્થિતિ વિશેષ કારણભૂત લાગે છે. કેમકે જેમ પુરાણરયસ્થ સાથે ૪૦ વર્ષન. તતો માઈન્નરાક વર્ષ કારાએ સર્વ હકીકત સાચી લખી છે તેમ પરિશિષ્ટાર ૧૧ | તતઃ શ્રી નાર રાળે વર્ષ ૧૪ | તતઃ જ પણ સાચી જ લખી છે. માત્ર દષ્ટિકેણુ બધાંના ભિન્ન વાહર રાત્રે ૧૦ વર્ષના ગાતા અને (બ)માં તારવણી હતાં એટલું જ ] કરતાં છ રાજા થયાનું જણાય છે. (૮) જીઓ ઉપરની ટી. નં. ૬, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy