SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પરિરછેદ ] ગૂંથણ ૩૩૩ કેમ? જોકે આપણી પાસે તેવી કોઈ વિગત અશોક- ઉપર આવી ચૂક્યા છે તેને હવે કે મળે છે અને વર્ષનના રાજ્ય ધાયાની પડી નથી એટલે એકદમ પરિણામે તે મૂર્તિઓ હાલ તે આપણે જેને ધમી તેની તરફેણમાં મત ઉચ્ચારી શકીએ તેમ નથી. હેવાનું માનવું રહે છે, સિવાય કે તેની વિરૂદ્ધમાં પરંતુ સાંચી પ્રદેશમાં પણ આવી ત્રિમૂર્તિઓ જડી અન્ય પુરાવાઓ રજુ થઈ આવે. આવી છે અને સાંચીને પણ વિદ્વાને બૌદ્ધધર્મના આ પ્રમાણે જે નિર્ણય આવ્યો છે તેને ઉપરમાં સ્થાન તરીકે અદ્યાપિ ગણી રહ્યા છે તથા તે જે આપેલ સોળ મુદા સાથે ઘટાવી જોઈએ, અને બરાબર પ્રકારનો ધર્મપ્રેમ ધરાવતો હતો, નર્યાલય જેવાં સ્થાને બંધબેસતા થતાદે ખાય તે તેટલા પ્રમાણમાં તેને વધારે તેણે જે ઉભાં કરાવ્યાં છે તથા તેણે જે મનુષ્યકલ મજબૂતી મળી ગઈ કહેવાશે. તે મુદ્દાઓ અત્રે ફરીને કરાવી છે તેમજ જીવતાં ને જીવતાં તેમને બાળી વર્ણવવા જરૂર નથી. પરંતુ દરેકે દરેક મુદો લઈને મૂકાવ્યાં છે. ઈ. ઈ. પ્રકારનાં વર્ણન જ્યારે તેને વિશે અમે મેળવણું કરી જોઈ છે અને ખાત્રી થઈ છે કે વાંચીએ છીએ ત્યારે અનુમાન થઈ જાય છે કે કદાચ તે મૂર્તિઓને જૈનધમ ધારી લેવાથી તે સર્વે મુદ્દાઓ તે પ્રકારની ધર્મકાન્તિ તે પ્રદેશમાં તેણે કરી મૂકી સંપૂર્ણ રીતે સંતોષાય છે. છતાં તેમાંથી જે ત્રણેક પણ હેાય ? પરંતુ તે મૂર્તિઓ શ્રીકૃષ્ણની તેમજ તેના મુદા વિશેષ સ્પષ્ટીકરણ માંગે છે તે વાચકવર્ગની જાણ ભાઈ બહેનની છે તે સ્થિતિ ઉપર જ્યારે વિચાર માટે અત્રે રજુ કરીશું. તે ત્રણ મુદ્દા આ પ્રમાણેના કરવા બેસીએ છીએ ત્યારે તુરતજ અશોકવર્ધનને છે (૧) મૂર્તિ વિશેની આખ્યાયિકાઓમાં વર્ણવાતો ખ્યાલ આપણે મગજમાંથી ખસેડી નાંખજ રહે ચમત્કાર (૨) ચેકમાં ઉભો કરાયેલે મોટે રતંભ છે; કારણ કે બૌદ્ધધર્મને અને શ્રીકૃષ્ણને કે તેમના (૩) અને શ્રીકૃષ્ણ તથા તેમના ભાઈબહેનને વૈદિક કુટુંબ સાથે કોઈ પ્રકારની લેવા દેવા પણ નથી તેમજ મતાનુયાયી અત્યારે માની લીધા છે તેનું કેમ? શ્રી કૃષ્ણના વખતમાં બૈદ્ધ ધર્મને જન્મ પણ થયે તે ત્રણે મુદાનું સમાધાન આ પ્રમાણે કરી શકાય છે. નહોતે, એટલે કે બૈદ્ધધર્મ સાથે પણ તે મૂર્તિઓને ચમત્કાર વિશે-જે ક્રાંતિ કવાલિયરપતિ થશેનિસબત નથી. ત્યારે તે કયા ધર્મની માનવી ? શું ધર્મનના સમયની આસપાસ થવા પામી હતી ત્યારની વિદ્વાનું અનુમાન છેટું છે? જવાબ એટલો જ છે કે, આ વાત છે. તે સમયે શ્રી સિદ્ધસેન દિવાકર ઉપરમાં સાબિત થઈ ગયા પ્રમાણે જ્યારે વૈદિકની અને નામના એક પ્રખર શક્તિશાળી જૈનાચાર્ય થઈ ગયા બ્રહની તે નથી ત્યારે જૈનધર્મની જ હોઈ શકે છે. વળી છે, તેમનો વિહાર પ્રદેશ અવંતિ અને ગ્વાલિયરની પ્રિયદર્શિનના વૃત્તાંતે આપણે જણાવી ગયા છીએ કે વચ્ચેનું મનાય છે. જૈન સાહિત્ય ગ્રંથોમાં એવી તેને અશોક ગણીને બંધમાં માન્યો છે અને તે મતલબની હકીકત બન્યાને ઉલ્લેખ કરાયેલે માલુમ હિસાબે તેના ધર્મકાર્યને ઐાદ્ધને લગતા ઠરાવી દીધાં પડે છે કે1 તેઓ એક રાત્રીના નિકાવશ થયા હતા, છે તે બધી ભ્રમણ હવે તેડી નંખાઈ છે. એટલે તેવામાં તેમને સ્વપ્ન આવ્યું કે શહેરના સ્મશાનઉપરની ચર્ચાના અંતે આપણે જે નિર્ણય ઉપર માર્ગે મહાકાળેશ્વર નામનું જે શિવલિંગ છે તેમાં (૭૦) સામાન્ય માન્યતા પ્રમાણે આ સિદ્ધસેન દિવા- સૂરિને સમયવિચાર' શીર્ષક નામના લેખમાં લગભગ ને કારિ વિક્રમાદિત્યના સમકાલીન મનાય છે. એટલે કે ૩૦ પૃષ્ઠોમાં કરી છે તે જુઓ.) તેમનો સમય ઇ. સ. પૂ. પ૭ છે. અમારી માન્યતા પ્રમાણે (૧) વિશેષ વિગત માટે જૈન સાહિત્ય ગ્રંશે જુઓ. તેઓ આ વાલિયરપતિ વિક્રમાદિત્યના સમકાલીન કરે છે (૨) તે સમયે આ શિવલિંગજીનું સ્થાન ઉજૈની નગતે આધારે તેમનો સમય અત્યાર કરાવ્યાની નોંધ કરી રની બહાર સ્મશાનના માર્ગો હોવાનું મનાયું છે; કેમકે જે છે (આમના સમયની વિચારણા જૈન ધર્મપ્રકાશ-માસિકપત્ર વિક્રમાદિત્યના સમકાલીન તરીકે તેઓ મનાયા છે તે અવંતિભાવનગર સ. ૧૯૮૦ અંક ૬-~-૦માં “હરિભદ્ર- પતિ હતા. મારી ગણત્રીમાં તેમને વિહામોશ અવંતિ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy