SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પરિકેદ ] શબ્દ ઉપરનો પ્રકાશ ૩ર૧ જણાવીએ છીએ. અથવા વધારે ચેકસ તારીખ આટલી હકીકત લખાઈ ગઈ છે. હવે વિશેષ માટે તેના નિર્માણ માટે દર્શાવવી હોય છે, તેના રાજ્યા- આગળ વધીએ. ભિષેક બાદ નવમા વર્ષે ચણાવ્યાનું તે જણાવે છે જેમ મગધપતિ નંદને તથા કલિંગપતિ કરક, એટલે તેને સમય ઈ. સ. પૂ. ૪૨૧-ર૦ને ગણો મહારાજને, ક્ષેમરાજને અને ખારવેલને આ સ્થાનની રહે છે. અને મૂર્તિની કિંમત હૃદયમાં ઉતરી ગઈ હતી, તેમ પુ. ૧. પૃ. ૧૭૪ માં મહારાજ કરકંકુના વૃત્તાંતમાં સમ્રાટ પ્રિયદર્શિનને તથા તે સમયના કલિંગપતિ સાબિત કરી ગયા છીએ કે તે પોતે પાર્શ્વનાથ ભગવા- રાજા શાતકરણીને પણ તથા પ્રકારે જ ઉતરી ગઈ હતી નને અનુયાયી હોવાથી, આત્મ- એમ તુરત સમજી શકાય છે કારણ કે તે માટે જ તે મૂર્તિનું મહાસ્ય કલ્યાણ માટે તેણે મંદિર બંધાવી તે બંને ભૂપતિઓ પોતાના ધર્મની તે ભૂમિ ઉપરનું તેમાં અલૌકિક અને ચમત્કાર- પ્રભુત્વ મેળવવા જબરદસ્ત સંગ્રામ ખેલી રહ્યા હતા; વાળી એક પ્રતિમા પધરાવી હતી. તે પ્રતિમા આગળની જેની માહિતી આપણને પ્રિયદર્શિનના ખડકલેખથી ભરાવેલી હતી કે તેણે જ તૈયાર કરાવી હતી તે હકીકત મળી રહે છે. વળી સમ્રાટ પ્રિયદર્શિને પિતાના સાબિત કરવી બાકી રાખી હતી. તેમ આવી નજીવી જીવનમાં જે અનેક સંગ્રામો ખેલ્યા હતા તેમાં અને જડ પ્રતિમા માટે શા સારૂ બે મોટા સમ્રાટો કલિંગભૂમિ ઉપરને સૌથી દારૂણ અને ભયંકર તથા જીવ સટોસટ લડી રહ્યા હતા તેને કાંઈક આછો છેલ્લામાં છેલ્લો જ હતો, તે પણ તેણે પિતે જ કતરેલા ખ્યાલ ત્યાં આપી વિશેષ સમાચાર ખારવેલના વૃત્તાંતે હકીકતથી સમજાય છે. આ ઉપરથી પણ તે બન્ને આપવાનું જણાવ્યું હતું. તેમજ ઉપરના દ્વિતીય અને જૈનધર્મી રાજાઓનાં હૃદયમાં તે તીર્થ પ્રત્યે તથા nતીય પરિચદે (પતિ ૧૨માં કલિંગજીનમૂર્તિના તેની મૂર્તિ વિશે કેવાં ભકિત અને માન વસી રહ્યાં વર્ણવમાં) કહી ગયા છીએ કે, જેનધમઓનું સમેત- હતાં તેનું માપ કાઢી શકાય છે. ૨૨ શિખર નામનું એક પવિત્ર તીર્થ આ પ્રદેશમાં આ પ્રમાણે ઉત્તરોત્તર થતા જૈનધર્માનુયાયી આવેલ હાઈ તથા તે ઉપર વીસ જેટલા તીર્થંકરે નિર્વાણ રાજાઓ જ્યારે આ સ્થળ અને પ્રતિમા વિશે આટલાં પામેલ હોવાથી તેનાં ખ્યાતિ અને ગૈરવ તેમને મન બધાં ઓવારણાં લઈને સ્વજીવને પણ કુરબાન કરી ઘણું હતાં. વળી ઉપરોક્ત વીસ તીર્થકોમાંના સૌથી દેતા હતા ત્યારે તેમાં કાંઈક વિશેષપણે તારતમ્ય છેલ્લા પાર્શ્વનાથ, ત્યાં મેક્ષે ગયેલ હોવાથી તેનું નામ સમાયેલું હશે એમ તે દેખાય છેજનહીં તે શું પાર્શ્વનાથ પહાડ પણ પડી ગયું છે તથા તે મૂર્તિને પૂર્વેના રાજાઓ એવા મૂર્ખ હતા કે એક મૂર્તિ જેવી કલિંગમાં પધરાવનાર તેમજ તેના મૂળસ્થાપક કરકંડ અજીવ વસ્તુ માટે મોટી લડાઈઓ લડવા નીકળે મહારાજ પોતે ત્રિકાળજ્ઞાની હોવાથી તેનાં પ્રતિભા તે નીકળે, પણ અહિંસા જે પોતાના ધર્મોને તથા ગૈારવ તેમની જાણમાં હતાં (જુઓ પૃ. ૩૦૨-૩). મૂળભૂત સિદ્ધાંત કહેવાય, તેને એક કારાણે મૂકીને (૨૧) સમ્રાટ પ્રિયદર્શિન તો ન હતો એ હકીક્ત જે ખેડયું છે તથા ત્યાં ધૌલી-જાગૌડાના લેખે ઉભા પાયા તેના જીવનચરિત્રે સાબિત કરી દેવાઈ છે તેમ આ શાત- છે તેનું કારણ ભૂમિવિજયનું નથી પણ તે તીર્થધામ પ્રત્યેના કરણી રાજાઓનો માટે ભાગ પણ જનમતાનુયાયી હતા તે હક્કની સ્થાપનાનું છે. આપણે પુ. ૫ માં તેમનાં વૃત્તાંતે સાબિત કરવાના છીએ તેનું હૃદય જે કંપી ઉઠયું હતું તેના કારણ તરીકે, (તે ત્યાં જુઓ) માટે અહીં કિલિંગ પ્રદેશનું યુદ્ધ મનુષ્ય સંહાર જે સંખ્યામાં વળી ગયો હતો તે પણ એક હતું લડનાર બંને રાજવીઓ જૈન ધર્મી હતા એમ લખવું ઉપરાંત જે ધર્મના નામે લડાઈ લડાય, તેજ ધર્મના મળ પડયું છે. સિદ્ધાંતની વિરૂદ્ધ લડાઈની નીતિ દોરવવી પડે, તેથી (૨૨) હવે સમજાશે કે કલિંગનું યુદ્ધ, સમ્રાટ પ્રિયદરિને પણ તેનું હૃદય હચમચી ગયું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy