________________
તૃતીય પરિચ્છેદ ]
અનુવાદની સમજૂતિ
૩૦૧
બૃહસ્પતિમિત્રને પેાતાના પગ ઉપર નમાવ્યેા...રાજા રીતે વાચન થાય તે અર્થ પણ કરી જાય તે નંદદ્વારા લઈ જવામાં આવેલ કલિંગજીનમૂર્તિને... દેખીતું જ છે. પ્રાચીન સમયે ક્રાતરાવાયેલ લેખમાં અંગમગધનું ધન લઈ આવ્યેા... રૂતુના, હવામાનના, વરસાદના, પાણીના, ટાઢતડકાના, તે ઉપર બેસતા પક્ષીની હગારના, મુસાકરાના હાથે થયેલ અટકચાળાના ધૃત્યાદિ, અનેક પ્રકારના સંજોગને લીધે તેના અક્ષરા ઉપર તથા હૃસ્વદીના કાના માત્રા
આ
(*) સુગાંગેય-પાટલિપુત્રમાં મગધતિને નામનેા મહેલ છે. તેનું નામ મુદ્રારાક્ષસ નાટકમાં પણ લેવાયું છે; પોતાના પગ ઉપર મગધપતિને નમાવ્યો છે. એટલે તેને કાંઈ તાબેદારી ભાગવતા નથી કર્યો પણ તેાખા પાકરાવીને-આપણે સાદી ભાષામાં જેની ‘ભીન' કહેવરાત્રી કહેવાય છે-તે સ્થિતિમાં માણી મૂકયા હતા. રાજાનંદદારા લઇ જવામાં આવેલ એટલે નદીવર્ધનરાજા જે, કલિંગપતિ ક્ષેમરાજના સમયે લઇ ગયા હતા તે, એવા ભાવાર્થમાં વપરાયલ છે. એટલે કે જે જીનમૂર્તિ નંદીવર્ધન-નંદ પહેલો૮૩ આગળના વખતે લઈ ગયા હતા તેને, આ ખારવેલ, ગંગા નદીના પ્રવાહદારા ઠેઠ પાટલિપુત્ર જઈ, મગધપતિના સુગાંગેય નામના મહેલને ધેરી લઈ પાછી ઉઠાવી લાવ્યા હતા અને કલિંગપતિનું જે અપમાન મંદિવર્ધને કર્યું કહેવાતું હતું તેના ખદલામાં, તેજ નંદિવર્ધનના વંશજ અને હાલના મગધપતિ બૃહસ્પતિમિત્રને પોતાના પગે નમાવ્યા હતા. બૃહસ્પતિમિત્રને અત્યાર સુધી વિદ્વાનેાએ શૃંગવંશી પુષ્યમિત્ર મનાભ્યાછે. પરંતુ તેમ બનવા યાગ્ય નથી તે આપણે ઉપરમાં અનેક પુરાવાથી પુરવાર કરી આપ્યું છે એટલે હવે ક્રરીતે તે પ્રશ્ન ચર્ચતા નથી. આ પ્રમાણે પરિણામ આવતાં કલિંગપતિ અને મગધતિ વચ્ચેના ટસની પૂર્ણાહુતિ થષ્ઠ ગઈ હતી એમ સમજવું રહે છે.
ઉપર તેમજ વળાંક ઉપર જે જે અસરૈશ થાય છે તે તે। અનેક પ્રકારની છે; એટલે વાચનવાચનમાં કાળે કાળે ફેરફાર દેખાઈ આવે તે પણ સ્વાભાવિક છે. એટલું જ નહીં પણ એક જ કાળે ધણા જોનારાઓની દષ્ટિમાં પણ ભિન્નતા હૈાવાથી જુદેા ઉકેલ કરી શકાય છે. મતલબ કે કાઈ શિલાલેખને ઉકેલ કે વાચન નાફેર રહી શકતાં જ નથી. આ વાત ધ્યાનમાં રહે તા, કાઈ પણ નવી જાતને અર્થ બહાર પડતાં વાચકવર્ગને જે આશ્ચર્ય જેવું લાગે છે કે શું આગલ થઈ ગયેલ સર્વે વિદ્વાના ભીંત ભૂલ્યા હતા જેથી તેમને આવા અર્થ સૂઝયે। જ નહીં ! તેવી તેમની મનેાદશા થશે નહીં; પરંતુ તિઢાસના સંશોધનમાં જે સમષ્ટિ કેળવવાના અન્યને ઉપદેશ આપવા તૈયાર થઇ રહે છે તે જ ઉપદેશ પેાતાને કેટલા પ્રમાણમાં લેવા જરૂરી છે તે આપે।આપ સમજી જશે. ]
તે
આ
[નોંધ—અત્ર નોંધ લેવાની એટલી જરૂર રહે છે કે, ભાષા ઉકેલમાં અનેક વખત અનેક વિદ્યાના મતફેર થયા જ કરે છે. પંડિત ભગવાનલાલ ઈંદ્રજીત જેવા સંશાધન નિષ્ણાતે ગૃહપતિમિત્રને બદલે ‘હુપતિસાસિન' વાંચ્યું હતું.૮૪ આ પ્રમાણે જુદી
(૮૩) જૈ, સા. સ. પુ. ૩ પૃ. ૩૭૨માં અનુવાદકે શક્યું છે કે, ઈ. સ. પૂ. ૪૫૮ વર્ષ પહેલાં અને વિક્રમ સ'. ૪૦૦ વષઁ પહેલાં, ઉડિસામાં જૈનધર્મ'ના એટલે પ્રચાર હતા કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી પશ્ચાત્તેર વર્ષ માં જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(1) કલિંગજીનમૂર્તિ—ધ્યાનમાં રાખવાનું છે કે, જીનમૂર્તિ શબ્દ વાપર્યાં નથી પરં'તુ તેની સાથે કલિંગ નામનું વિશેષણ જોયું છે. તેના બે રીતે સમાસ કરી શકાશે: એક કલિંગ-જીનમૂર્તિ અને ખીને કલિંગજીનમૂર્તિ; પ્રથમ રીતે સમાસ હેાય તે તેને અર્થ કલિંગ દેશમાંની અથવા લિંગદેશવાળી મૂર્તિ એટલે કલિંગ દેશમાંથી લઈ જવાઈ હતી તે મૂર્તિ, એવો સાધારણ અર્થ થઈ શકે. જ્યારે બીજા સમાસના અર્થ કાંઈક વિશિષ્ટતાસૂચક છે; મૂળ લખાણમાં પણ ‘કલિંગજીન’ શબ્દ લખાયા છે એટલે આપણે પણ તે જ ભાવાર્થમાં
ત્યાં મૂર્તિએ પ્રચલિત થઈ ગઈ. (આ તે તેમણે ૭૫ વર્ષની વાત કહી છે. જયારે આપણે તે તે પૂર્વેની પણ સાબિત કરી બતાવી છે. જીએ પુ. ૧ પૃ. ૧૭૦ ટી. ન. ૫૫),
(૮૪) જુએ જૈ, સા, સ†, પુ. ૭ પુ. ૩૭૩ પત્તિ ૧૪
www.umaragyanbhandar.com