SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિચ્છેદ ] ( ખારવેલે ખેડાવી નાંખ્યા. જ્યારે એક અન્ય લેખક૪ જૈન સંપ્રદાયના વિદ્યમાન એક આચાર્ય સાગરાનંદસૂરિજીને પૂછતાં તેમણે વ્યકત કરેલ૫ શબ્દો ટાંકીને જણાવ્યું છે કે, “ He points out that Kunika is related to have ploughed Vishalanagar with ploughs drawn by asses=ગધેડાના હળ વડે રાજા કાણિકે વિશાલા નગરને ખાદી નાખ્યું હાવાનું સમજાય છે” પણુ અમારી એમ સમજણુ છે કે આ વિશાલા નગરની૬ હકીકતને ખારવેલના વન સાથે જરાએ સંબંધ નથી તેનાં અનેક કારણા છે. (૧) ખરાબ રાજાએ બંધાવેલ નગર પૂણિક તેાડી નાંખ્યું છે તે તે નગર કૃણિકના સમય પૂર્વે બંધાયું કહેવાય, અને તેને તેડ નાર કૃણિક કહેવાય; તેા પછી રાજા ખારવેલને તેના તાડનાર તરીકે શા માટે ગણુા ? વળી પ્રથમ કૂણિક છે અને તે બાદ ૭૫ વર્ષે ખારવેલ થયા છે, તેા એક વખત જે કૂણિકે તેાડી નાખ્યું હોય તેને પાછું તેાડવાનું ખારવેલને પ્રયેાજન શું? વળી સાવ સાદીને સામાન્ય બુદ્ધિમાં પણ ઉતરી શકે તેવી હકીકત તા એ છે કે, વિશાળાનગરી તા કલિંગની ઉત્તરે કેટલીયે આથી છે; ત્યાં પહાંચતાં પહેલાં, વચ્ચે રાજગૃહી તથા મગધના કેટલાક ભાગ આવે છે પછી ગંગા નદી આવે છે અને તે ઓળંગ્યા બાદ ભેંશાળી નગરી આવે છે. અનુવાદની સમજૂતિ (૭૪) જ. એ. ખી, રી. સેા. પુ. ૧૩. પૃ. ૨૬૧ ટી ન ૧-૨. (૭૫) આ પેાતાના નના આધાર માટે તેમણે આવશ્યક વૃત્તિ-હરિભદ્રસૂરિ રચિત-પૃ. ૬૮૫-૭ તથા હેમચંદ્રનું વીર્ ચરિત્ર રૃ. ૧૭૦-૧ હોવાનું જણાવ્યું છે. આષારપૂર્વક જણાવ્યું છે એટલે ખનાવ સાચા છે. પરંતુ તે પ્રસંગ અત્ર થતી ચર્ચાના વિષયને લાગુ નથી પડતે। (૭૬) વિશાલાનગર એટલે વૈશાલીનગરી કહેવાને આારાય સમજાય છે કેમકે રાજા કુણીકે વૈશાલીપતિ ચેટકના મરણ બાદ તે પેાતાના રાજ્યમાં ભેળવી દીધી છે. એટલે કદાચ તે નગરીની દુર્દશા તેણે કાઈ કારણને લઈને કરી પણ હાય. (અયાયાના વિસ્તાર વિશાળ ગણાતા હતા તેથી તેનું નામ કોઇ કોઇ વખત વિશાલા કહેવાઈ જાય છે પણ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૯૯ જ્યારે લેખમાં કયાંય (૧૧મી પંક્તિ પહેલાંની નં. ૮, ૯ કે ૧૦મીમાં) આ પ્રમાણે રાજા ખારવેલે આક્રમણ કર્યાનું જણાવવામાં જ આવ્યું નથી. મતલબ કે ઉપર જણાવેલ હકીકતને કાષ્ઠ પ્રકારના સંબંધ જ નથી. વિદ્વાને સંરોાધનના કાર્યમાં કેવી વાતોને ઉલ્લેખ કરી શકે છે તે આ ઉપરથી જોઈ શકાશે). ત્યારે આગળ જણાવેલ એક વિદ્વાન આ મંડીના સ્થાન ખામત અનુમાન કરતાં જણાવે છે કે,૭૮ ← Pithunda-Pitunda of Ptolemy. It seems that it is a commercial town of importance. It was the gate to the Tamil−land, is indicated by the information which we get from the reading, now proposed by the last portion of this most difficult line:bhi[m]dati Tramira desha etc; મિ [[ ] વૃત્તિ ત્રમàશ=he breaks up the combination of the Tramil (Tamil) countries... The combination or league had existed for 113 years as the preceding expression says. The Tamil tradition covering up the Pandya, Chola and Kerala Desha is here નગર તે। કણિકના સમયે કૈારાળપતિની સત્તામાં હતું એટલે તે હકીકત તેને ખધખેસતી થતી નથી.) વિરાાળા નગરીના અર્થ અવતિનગરી પણ એક વખત થતી હતી; જીએ ઉપરમાં રૃ. ૨૨; પુ. ૧, પૃ. ૧૮૩ ટી. ન ૧૦૨; તથા મુનિ શ્રી કલ્યાણવિજયજીએ જૈનકાળ ગણના નામના લેખમાં ૧૯૮૭, પૃ. ૩૧ ટી. નં ૨૮માં લખ્યું છે કે શ્રી વીર નિર્વાણાત્ વિશાલાયાં પાલક રાજ્ય ૨૦ વર્ષાણિ” મતલબ કે અવંતિને વિશાળા કહેવાતી હતી પણ અત્રે તે કથન બંધબેસતું નથી, માટે છે!ડી દેવું રહે છે. (૭) પૃ. ૨૯૫ ઉપર અમારા પુસ્તકના વાચકાએ જે આક્ષેપે। અમારા ઉપર મૂકયાની ફરિયાદ કરી છે તે વાકય સાથે આ બીના સરખાવે, વળી જુએ નીચેની ટી, ન, ૭૯ અને ૮૧, (૭૮) ખ઼ુએ જ, એ. બી. રી. સા. પુ. ૧૪%, i૫૧ www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy