________________
૨૭૮ હાથીગુફાના લેખના
[ દશમ ખંડ છે ચક૬ સુપ્રવૃત્ત છે...કાયનિષીદી (તૂ૫) ઉપર. (૧૬)...વૈડુ રત્નવાળા ચાર થાંભલાઓ સ્થાપન રાજભૂતિઓ કાયમ કરી દીધી (શાસનો બાંધી કર્યા, પતેર લાખના ખર્ચથી) મૌર્યકાળમાં ઉચ્છેદ આપ્યાં) ૮ પૂજામાં રત૧૯ ઉપાસક૨૦ ખારવેલે જીવ પામેલ ચેસઠિ (ચોસઠ અધ્યાયવાળા) અંગસમિકને અને શરીરની ર૧ શ્રીની પરીક્ષા કરી લીધી (જીવ અને ચોથો ભાગ ફરીથી તૈયાર કરાવ્યો. આ ક્ષેમરાજે, શરીર પારખી લીધું).
વૃદ્ધિરાજે, ભિક્ષુરાજે, ૨૩ ધર્મરાજે, કલ્યાણે દેખતાં (૧૫).. અરિહંતની નિષદીર પાસે....અનેક સાંભળતાં અને અનુભવ કરતાં. યોજનથી લાવવામાં આવેલ...સિંહપ્રસ્થવાળી રાણી (૧૭)...બધા પંથને આદર કરનાર ૨૪ બધા સિંધુલાને માટે નિઃશ્વય.
પ્રકારના મંદિરની મરામત કરાવનાર, અખ્ખલિત
(૧૬) જુએ પુ. ૧, પૃ. ૧૭૦ ટી. પ૬: પુ. ૨. પૃ. [ સાંચી રૂપ ઉપર (જુઓ પ્રિયદર્શિનના વૃત્તાતે) દીપપ૯, ટી. નં. ૪૪-૪૫ માં પ્રતિહાર્યનું (દેવરચિત આઠની
ના માળા પ્રગટાવવા સમ્રાટ ચંદ્રગુપતે જે હજારો રૂપીઆનું સંખ્યામાં છે તેનું) વર્ણન આપ્યું છે. તે ઉપરથી સમજાશે કે દાન કર્યાનું જણાયું છે તે બિના સાથે આ હકીકતને સરખાવે.] જેમ ચક્રવતી રાજાની નિશાની તરીકે તેની અગાડી ચક- ૧૯) જૈનશાસ્ત્રમાં દરેક જૈનને એક દિવસમાં ત્રણ રન ફર્યા કરે છે, તેમ ધર્મચકવતી (તીર્થકરની આગળ
ની આગળ વખત દેવપૂજન કરવાનું કહ્યું છે (જુઓ પુ. ૧ માં રાજ ધર્મચક્ર ચાલે છે. તેથી તેમને વિજયચક્ર કહેવાય છે. તેમજ શ્રેણિક અને ઉદયાજની હકીકત; તેમ રાજા ખારવેલ પણ તેવી સંપત્તિવાળી વ્યક્તિને “પ્રવૃત્તચક્ર' પણ કહેવાય છે. દેવપૂજામાં રચ્યો પચ્ચે રહેતે હતો એમ સમજાય છે.).
જૈન, સા. સં. પુ. ૩ પૃ. ૩૭૨ આ લેખમાં લખેલું (૨૦) સમ્રાટ પ્રિયદરિને પણ ઉપાસકવૃત્ત ગ્રહણ છે કે, મારી પર્વત ઉપર જ્યાં આ લેખ છે ત્યાં ધર્મ કર્યા હતાં એવું તેમના ખડકલેખ ઉપરથી સુપ્રસિદ્ધ છે. આ વિજયચક્ર પ્રવર્યું હતું, અર્થાત ભગવાન મહાવીરે પોતે જ હકીક્ત સિદ્ધ કરે છે કે ખારવેલ અને પ્રિયદર્શિન સહજૈનધર્મને ઉપદેશ કર્યો હતે.
ધમી હતા ( વળી સરખાવે ઉપરની ટી. ન. ૧૧). આ પર્વતને સમેતશિખરની તળેટી હોવાનું આપણે
(૨૧) જીવ = ચેતન, આત્મા પુગલ અને જણાવ્યું છે. (જુઓ ઉપરમાં પૃ. ૨૪૭) અને આ સમે
રરીર = દેહ, પુદગલ ઈ આત્મા વચ્ચે તશિખર પર્વત ઉપર નાના વર્તમાન કાળે થયેલ ૨૪ ના તફાવતન-સારાસારનું રહસ્ય જે પામી ચુકયા છે: તારમાંથી ૨૦ નિર્વાણ પામ્યાનું ગણાય છે તેથી આ મતલબ કે જેને આત્માના એશ્વર્યાનું ખરે ભાન થઈ પહાડ ઉપર ‘વિજયચક્ર સુપ્રવૃત્ત’ = શ્રેષ્ઠ રીતે ફરતું રહ્યું ગયું છે. છે એવા ભાવાર્થમાં નિરેશ કર્યો છે નીચેની ટીકા નં. (૨૨) જુએ ઉપરની ટીક નં. ૧૭ ૨૭ તથા ૨૮ જુઓ.
(૨૩) પિતાનું ખરું નામ તો ખારવેલ છે. પણ (૧૭) નિષીદી સમાધિ:કાયનિષિદિ=જ્યાં શરીરને અગ્નિ. દાદાનું નામ ખેમરાજ, અને પિતાનું નામ વૃદ્ધિરાજ હતું દાહ લીધે હોય ત્યાં જે સમાધિ ઉભી કરવામાં આવે છે કે, તેનેજ અનસરનું નામ ભિખુરાજ તેણે ધારણ કર્યું હતું. અથવા સ્તૂપ; પ્રાચીન કાળે જૈનમતવાળાઓ પણ પિતાના ઉપરાંત પોતે ધર્મકાર્યમાં બહુ રત હોવાથી પોતે ધર્મરાજ ધર્માત્માના નિર્વાણ પામવાના સ્થળે આવા સ્તૂપો રચતા પણ કહેવાય હેય એમ સમજાય છે. હતા તે આવા શિલાલેખની હકીકતથી સિદ્ધ થયું સમજવું (૨૪) પોતાની રૈયતના સર્વ ધર્મ પ્રત્યે એક સરખાં (પુ. ૨ માં પ્રિયદર્શિનના વૃત્તાતે ટોપ્સવાળી હકીકતનું વર્ણન પ્રેમ તથા મમતા બતાવવાં, એ રાજાને જે ધર્મ મનાય છે. જુએ તથા ભિલ્લાસ અને ભારહત ટોપના વૃત્તાંત સાથે તેનું પાલન રાજા ખારવેલે કર્યું હતું. આ સર્વ હકીકત સરખાવો.)
રાજસત્તાએ કાઈના ધર્મમાં હાથ ન નાંખવે તેનું આ (૧૮) ધર્મનાં સ્થાન ઉપર તેને લગતી ક્રિયા પ્રક્રિયાઓ ઉપરથી સૂચન મળે છે. પ્રિયદર્શિને પણ આ રાજનીતિનું કાયમને માટે થયા જ કરે તે માટે જે માસ ત્યાં નિયત જ અનુસરણ કરેલું દેખાઈ આવે છે. સૌ ધર્મ પ્રત્યે સહિથાય તેના ઉદર નિર્વાહને હરકત ન આવે તે સારૂ દાતાઓ ગણુતા દાખવવી ઘટે છે. હમેશાં આર્થિક જોગવાઈ કરી આપે છે. તે પથાનું અહીં (૨૫) તે સમયે મંદિર, ચો વિગેરે હતાં તેમ આ ન ખારવેલના આ કૃત્યથી અણ થાય છે.
ઉપરથી સાબિત થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com