SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ખારવેલના [ દામ ખંડ વિચાર કરવો પડે; હજુ એમ કહી શકાય કે, નંદ સમ્રાટ બન્યો ત્યારથી જે તેને આરંભ ગણુ હોય આઠમા પછી, જ્યારે નવો નંદ ગાદીએ આવ્યો તે તેની મિતિ ઈ. સ. પૂ. ૩૭ર=મ. સં. ૧૫૫ ત્યારે જે અંધાધૂની સારા યે રાજ્યમાં પ્રવર્તી રહી ગણી લેવાય (૩) પંજાબમાં ઠેરઠેર ઉભરી નીકળેલા હતી, તેને નિર્મૂળ કરીને તેણે પ્રજામાં શાંતિ સ્થાપી સર્વે બળવાને દાબી દઈને, રાજા અશોકવર્ધને જ્યારથી દીધી હતી, ત્યારથી કદાચ તે સંવત્સરને જે આરંભ નિષ્કટપણે પોતાનો રાજ્યાભિષેક જાહેર કર્યો ત્યારથી કરાયો હતો એમ માની લેવાય, તે તેને સમય જે આદિ ગણવી પડે તો તેને સમય ઈ. સ. પૂ. ઇ. સ. પૂ. ૪૧૫=મ. સ. ૧૧૨ ગણો પડશે. તે ૩૨૬ મ. સ. ૨૦૦ કહેવાય (૪) અને મર્યવંશી સમર્થ પછી તે નંદવંશને જ અંત ઈ. સ. પૂ. ૩૭ર= સમ્રાટ તેમજ તે વંશની કીર્તિને સર્વોત્કૃષ્ટ શિખરે મ. સં. ૧૫૫ માં આવી ગયો છે, એટલે તે બાદ કઈ પહોંચાડનાર મહારાજા પ્રિયદર્શિનના રાજ્યાભિષેકને જે પ્રસંગને લીધે તેને આરંભ કરાયો છે તેવી કલ્પના તેની આદિના કારણરૂપ ગણવો હોય તે તેનો સમય ઈ. કરવાનું પણ સ્થાન રહેતું નથી. મતલબ કે, જે તે સ. પૂ. ૨૮૯=મ. સં. ૨૩૭ મૂકવો પડશે. આ પ્રમાણે આંકને નંદસંવત ઠરાવાય તે બે તારીખે જ વિચારવી મૈર્યસંવતના આરંભના મુદ્દા તરીકે ચાર બનાવો ગણાશે. કરે છે (૧) ઈ. સ. પૂ. ૪૭ર અને (૨) ઈ.સ. પૂ. ૪૧૫. તે બન્નેનું એકીકરણ કરીશું તે આપણે છ માર્યસંવત પર જે વિચાર કરીએ તો. તેની બનાવોની તારીખવાળા વર્ષના આંક તપાસવા પડશે. સ્થાપના કરવા માટે તે અનેક મુદ્દાઓ ઉપસ્થિત નંદસંવતને અંગે (૧) ઈસ. પૂ. ૪૭૨ અને (૨) થતા જણાય છે. જેમકે (૧) તેના આદ્ય પુરૂષ રાજા ઈ. સ. પૂ. ૪૧૫; અને મર્યસંવતને અંગે (૩) ચંદ્રગુપ્ત જ્યારથી એક નાના રાજવી તરીકે પોતાના ઈ. સ. પૂ. ૩૮૧-૨ (૪) ઈ. સ. પૂ. ૩૭ર (૫) વંશની સ્થાપના કરી ત્યારથી પણ કહી શકાય. અને ઈ. સ. પૂ. ૩૨૬ અને (૬) ઈ. સ. પૂ. ૨૮૯, આ તે પ્રમાણે કરે તે તેનો સમય ઈ. સ. પૂ. ૩૮૧-૨= છ એ સાલને હવે આપણે ઉપરના ત્રણે આંકમાં મ. સ. ૧૪૬ ગણાય (૨) ચંદ્રગુપ્ત પિતે મગધને ઘટાવીને વિચારીએ. (અ) (આ) મુદ્દો ૧૦૩ના અંક ૧૬પના આંક ૧૬ના આક સાથે ઘટાવતા સાથે ઘટાવતાં સાથે ઘટાવતાં ઈ. સ. પૂ. ૪૭૨ ઈ. સ. પૂ. ૩૬૯ ઈ. સ. પૂ. ૩૦૭ ઈ. સ. પૂ. ૩૦૩ ૪૧૫ » ૩૧૨ ૨૪૬ ૩૭૨ ૨૬૯ ૨૦૭, ૨૦૩ ૨૮૧ ૨૭૭ ૨૧૫ ૩૨૬ ૨૨૩ ૧૫૭ ૧૮૬ ૧૦૦ ઉપરના કોઠામાં દર્શાવ્યા પ્રમાણે નં. ૧થી ૬ સુધીના બેસવાની સાલ ઈ. સ. પૂ. ૧૮૮ આશરેની છે અને મુદ્દા નીચેના બનાવોના (અ) (આ) (ઈ)વાળા આસ- ચક્રવર્તી ખારવેલની ઈ. સ. પૂ. ૧૮૩ આશરેની છે, નમાં બતાવેલ સમયને જે સમન્વય કરીશું તે, તેની સાથે જો કોઈ પણ સાલનો મેળ ખાતો બતાવી વિદ્વાનોની જે માન્યતા છે કે, પુષ્યમિત્રની ગાદીએ શકાય કે પુરવાર કરી શકાય તેમ હોય, તે તેવી માત્ર (9 છે ૨૫૦ છે ૨૧૧ () જુએ ઉપરમાં ૫, ૨૬ દલીલ નં. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy