________________
હતીય પરિછેદ ]
સમયની રાત્યતા
૨૨૩
ઉપર પ્રમાણે ઉત્તર અને મધ્ય હિંદનું પ્રખર આ છેલ્લા પારિગ્રાફની આઠ કલમમાં આપણે શક્તિશાળી અને જેનું નામ સાંભળતાં પણ દુશ્મનોને અનેક નવાં તત્તવો જાહેર કર્યા છે તથા ચાલુ હિંદી કંપારી છૂટતી હતી તેવું અવંતિનું સામ્રાજ્ય ઈ. સ. ઇતિહાસમાં તુટતી સાંકળે કયાં આગળ સાંધી શકાય પાંચમી સદીના અંતે વેરવિખેર થઈ જવા પામ્યું તેમ છે તે પાર્વ સંક્ષિપ્તમાં જણાવી દીધું છે. વળી હતું. તે એટલે સુધી કે તે સમય બાદ “અવંતિનું કુશનવંશ અને રાષણવેશને લગતી અનેક હકીકત સામ્રાજય” એવા શબ્દો ઈતિહાસમાંથી ભૂંસાઈ જ તેમના વૃત્તાંતમાં બનતી કોશીષથી પુરાવા તથા ગયા કહેવાશે, મતલબ કે પૂર્વના મગધ સામ્રાજ્ય જેમ દલીલ આપીને સાબિત કરી આપી છે. એટલે ભારતીય મૌર્યક્ષત્રિયની સત્તાનો અંડે છેલ્લે ઉપાડીને. પછી ઈતિહાસના અંધકારમય ગણાતા કૂટ પ્રશ્નોનો તેમાંથી કોઇની સ્વતંત્રતા કબૂલ રાખી નથી, તેમ આ અવંતિ ઉકેલ જે નીકળી આવશે તે મારો પ્રયત્ન સફળ સામ્રાજ્ય પણ ગુપ્તવંશી સમ્રાટની એકછત્રી સત્તા થયેલ માનીશ. ફેંકી દીધા પછી બીજા કોઈ સમર્થ અને સ્વતંત્ર દરેક પુસ્તકના અંતમાં સંપુર્ણ માહિતી સાથે રાજ્યની ચૂંસરીને ભાર વહન કર્યો નથી. સામ્રાજ્યને સમયાવળી ગોઠવાય છે, તેમ આ પુસ્તકમાં પણ કરવાની બદલે નાનાં શક્તિશાળી રાજ્યના શાસન આ બને તે છે જ. પરંતુ આ નવમ ખંડનું પરિણામ તુરતા જરૂર ભગવ્યાં છે ખરાં, પરંતુ સામ્રાજ્ય તરીકેની તુરત નજરે લઈ શકાય તે માટે તેવી એક સંક્ષિપ્ત તેમની મહત્તા જે હતી તે તે ગઈ તે ગઈ જ. સમયાવળી નીચે ઉતારી છે.
ઇ. સ.
૧૨૭ ૩૧થી ૭૧ કડફસીઝ પહેલે
૧૨૮ ૭૧થી ૧૦૩ કડફસી બીજો
૧૩૧ ૧૦થી ૧૨૬ કનિષ્ક પહેલે
૧૩૨ ૧૦૩થી ૧૧૭ ક્ષત્રપ પોતિક
૧૩૨ ૧૦૩ કુશાન સંવતની સ્થાપના કનિષ્ક
પહેલાએ કરી ૧૦૫
ચકણકની સ્થાપના ઈ. સ. ૧૪૩માં ૧૩૨–૧૪૨ ચ9ણે પોતે કરી છે. પણ તેને આરંભ પિતાના પિતા ક્ષત્રપ ષમતિકે જ્યારથી ૧૩૨-૧૪ર
રાજસત્તા પ્રહણ કરી ત્યારથી ગણ્યો છે ૧૦૬ . સારનાથને શિલાલેખ (રાજા કનિષ્ક ૧૩૬
પહેલાન) ૧૧૨ મથુરાન , (સંદરન) ૧૪૨ ૧૧૧-૭ ક્ષત્રપ દષમોતિકનું મરણ થતાં, તે
પદ ઉપર તેને પુત્ર છણ નીમાયો ૧૧૭-૧૩૨ ચષણનું ક્ષત્રપપદ
૧૪૨ માણિક્યાલને શિલાલેખ (રાજા કનિષ્ક પહેલા)
૧૪૨ ૧૨૬-૩૨ વસિષ્ક-વષ્ક-જુષ્ક
૧૪-૧૫ર
ઈસાપુરનો શિલાલેખ(રાજા વસિષ્ઠને) કનિષ્ક બીજાને જન્મ સાંચીને શિલાલેખ(રાજા વાસિકનો) મથુરાને શિલાલેખ (સદરને) ચઠણુ ક્ષત્રપને મહાક્ષત્રપપદે ચડાવવામાં આવ્યો (જો વાસિષ્કના મરણ સમયે થયે હેય તે) ચ4ણુના મહાક્ષત્રપ પદનો સમય (રાજા કશાન બીજાની સગીર વયમાં) કુશાન બીજાની સગીરાવસ્થામાં. રાજા હવિષ્ક એજંટ તરીકે મથુરાનો શિલાલેખ (હુવિષ્કને સાદા રાજકર્તાના પદયુક્ત) કનિષ્ક બીજાને રાજ્યાભિષેક થયો તથા તે સમયે મહાક્ષત્રપ ચપ્પણને
સ્વતંત્રતાની બક્ષીસ મળી કનિષ્ક બીજાની સાથે ચક્કણની મૂર્તિ નીકળી છે તેને નિર્માણ કાળ ચષ્ઠણ અવંતિપતિ બન્ય ચઠણ; અવંતિના રાજા તરીકે
૧૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com