SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ તેજ પ્રમાણે આ પરદેશી રાજા નિઅે પણ પેાતાની તરફથી સરદાર બમેતિકને મૂકયા હતા. અને પેાતાને તામે પણ તેટલાજ મુલક અત્યારે હેવાથી તે સર્વે ભાગની સેાંપી તેને કરવામાં આવી હતી; જેથી ક્ષમાતિકને પણ ભ્રમકની પેઠે મધ્ય દેશના અધિપતિ અને મધ્યમિકા નગરીને! ગાદીપતિ કહેવામાં વાંધા જેવું નથી લાગતું. તેને તે। માત્ર રાજવહીવટ ચલાવવાના હતા એટલે, કાઈ પ્રદેશ ઉપર સ્વતંત્ર રીતે ચડાઇ કરવાનું કે મુલકમાં વધારા કરવાનું હતુંજ નહીં; જેથી મરણુપર્યંત તેને તે સ્થિતિમાં જ તેણે સર્વકાળ નિર્ગમન કર્યાં હતા. તેમ વળી જે સંયેાગમાં તેનું મરણુ રાજા કનિષ્કના સમય દરમ્યાન થવા પામ્યું હતું. તથા જેના અંદાજી સમય ઇ. સ. ૧૧૫–૧૭ આપણે ઠરાવીએ તેમ છે; વળી જેનું વૃત્તાંત આગળ જાવવાનું છે તે આધારે કહી શકાશે કે તેના મરણ બાદ તેની ગાદી તેના પુત્ર ચણુને સાંપવામાં આવી છે. એટલે ત્યારથી જ ચષણને ક્ષત્રપ કહેવાવા માંડયા છે. [ નવમ ખંડ ચણનાં ભિા અમલમાં કેમ ઉભા થવા પામ્યા હતા તે હવે આપણે જણાવીશું. તે નેકરીમાં જોડાયે। ત્યારે ભરયુવાનીમાં એટલે કદાચ ત્રીસેક વર્ષની ઉંમરના કે પાંચેક વર્ષ માટા પણ હરો. પણુ અણુધડ જેવી સ્થિતિમાં હતા એટલે, અનુભવ અને નિપુણતા મેળવી ન લે ત્યાં સુધી આગળ વધવાને અને દીપી નીકળવાને અવસર તેને મળે તેમ નહેાતું. જેથી ઇ. સ. ૧૨૬માં કનિષ્કનું મરણ નીપજ્યું ત્યાંસુધી ખલ્કે, રાજા વકેષ્કનું મરણ ઇ. સ. ૧૩૨માં થયું ત્યાં સુધી તેને ક્ષત્રપ પદે રહીને જ બધા દિવસેા વિતાડવા પડયા હોવાનું દેખાય છે. આ સમયે તેનું રાજકીય જીવન લગભગ પંદર વર્ષ ઉપરનું થઈ ગયું હતું. એટલે અનુભવી પણ થઈ ગયા હતા તેમ ઉંમરને લીધે ઠરેલ સ્વભાવને ખની મક્કમ પગલું ભરવા જેવી આવડત પણ કેળવી લીધી હતી. જેથી ઇ. સ. ૧૩૨માં વાસેષ્કના મરણ સમયે કનિષ્ક ખીજાની સગીર અવસ્થાને લીધે જ્યારે હવિષ્ઠ પાતે એક રીજંટ તરીકે કાર્ય કરવાનું ખીડું ઝડપ્યું ત્યારે તેની પેાતાની ઉમર આધેડની હદ કુદાવીને વૃદ્ધપણામાં પ્રવેશ થઈ ચૂકી હતી. તેને લીધે તથા આખાયે સામ્રાજ્ય ઉપર પોતે એકલા સંપૂર્ણ નજર રાખી નહીં શકે તેવું લાગ્યું ત્યારે સામ્રાજ્યના એક ખૂણાએ પડેલ પશુ અતિ મહત્વ ગણાય તેવા આ મધ્યદેશના પ્રાંત ઉપર હકુમત ભગવી રહેલ ક્ષત્રપ ચઋણુને કાંઈક વિશેષ સત્તા આપી ખળવાન બનાવવાનું તેણે વિચાર્યું. પરિણામે ક્ષત્રપ ચઋણુને મહાક્ષત્રપ બનવવામાં આવ્યેા હતેા. આ પદ તેણે કનિષ્ક ખીજાના સગીરપણાના અગિયાર વર્ષોંના આખા કાળ દરમ્યાન ભેગયું હતું. તે અવસરે તેણે એવું સંતાષકારક કામ કર્યું હાવું જોઈએ કે જેથી તે રાજ્યને કૃપાપાત્ર બન્યા હેાય તથા રાજા કનિષ્ક ખુશ થને કાઈ દિવસ પેાતાના તાખેદારને ન અપાય તેવું ઘ્ધમેતિકની રાજકીય જીંદગી ક્ષત્રપ તરીકે જ આરંભાઈ છે, અને ક્ષત્રપ તરીકે જ સમાપ્ત થઈ છે. વળી ક્ષત્રપ તરીકેના અધિકારમાં૨૧ સ્વતંત્ર રીતે સિક્કા પડાવી શકતા નથી એટલે તેના નામના સિક્કા તા કયાંથી જ માલમ પડે? પરંતુ ક્રાઇ પ્રકારે દાન આદિ કરવાના પણ તેને પ્રસંગ લાધ્યા નહિ હૈાય. એટલે તેના હસ્તે ક્રાઈ શિલાલેખ કાતરાવાયાનું પણ હજી સુધી જણાયું નથી. આ પ્રમાણે તેનું નામ તે પ્રતિહાસમાં માત્ર તેાંધ લેવા પૂરતુંજ જળવાઇ રહેલું ગણવાનું રહે છે. (૨) ચણ તેના પિતાની પેઠે, રાજસત્તા હાથમાં લીધી તે વખતે તે તે માત્ર ક્ષત્રપ જ હતા, પણ પાછળથી તેને મહાક્ષત્રપ પદે ચડાવવામાં આવ્યા હતેા અને સ્વબળે તે રાન્ત બની બેઠા હતા. આ બન્ને પ્રસંગે તેના (૨૧) ક્ષત્રપ, મહાક્ષત્રપ ઈ. ના શું શું અધિકાર હાઈ રાકે તેને કાંઇક ખ્યાલ પુ. ૩ માં પૃ. ૧૬૪ થી ૭૨ માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat બિરૂદાની પ્રાપ્તિ વિશે આપી ગયા છીએ. ઉપરાંત વિશેષ જે કાંઈ જાણવામાં આવ્યું છે તે આગળ ઉપર આ ખંડમાંજ વવવામાં આવશે, www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy