________________
૧૦
[ નવમ ખંડ
શું, ગુપ્ત વશની સત્તા અતિ ઉપર હોવાનું માનવું કે ચણુવંશની સત્તા હેાવાનું? અહીં પણ ઉપરમાં જેવી ગભીલવંશની સત્તા સંબંધી પ્રશ્નોત્તરી ઉભી થવા પામી હતી તેવી જ પાછી આવીને ખડી થઇ જાય છે. અંતે ઠરાવવું પડે છે કે ૭૮ ની ગણત્રીજ આ સ` મુશ્કેલીનાં કારણરૂપ છે. આ પ્રમાણે ૭૮ ની ગણત્રી અન્યથા ઠરાવવાથીજ કાંઇ આપણું કાર્ય પતી જતું નથી. પરંતુ તેને ખરા ઉકેલ શોધી કાઢવા હજી બાકી રહ્યોજ ગણાય.
આ માટે અન્ય ઐતિહાસિક ધટનાઓના આપણે આશ્રય લેવા જરૂરી છે. મિ. વિન્સેન્ટ સ્મિથ પેતાને મત .જાહેર કરતાં લખે છે કે,૧૬ The substan• tial controversy is between the sch· olars, who place the accession of Kanishka in A. D. 78 and those who date it later in about A. D. 120=સંગીન રકઝક તેા બે પક્ષી વિદ્વાને વચ્ચેજ છે, કે જેમાંના એક પક્ષ કનિષ્કના રાજ્યાભિષેક ઇ. સ. ૭૮માં
Cent. A. D. So Kanishka could never have founded the Saka Era=શાને એ ઈ. સ. ૬૦માં તક્ષિકા જીત્યું હતું ( તેમને તાત્પર્ય કડસીઝ પહેલાએ જીતી લીધું હતું એમ કહેવાના થાય છે) અને કનિષ્કનું રાજ્ય, ઇ. સ. ની ખીજી સદીના પૂર્વાદ્ધમાં થયું હાવું જોઇએ. તેથી કરીને કનિષ્ક શક સંવત સ્થાપ્યાનું કદી બનેજ નહીં. એટલે કે તેમના મતથી ઇ. સ. ૬૦ના અરસામાં કડસીઝ પહેલાએ તક્ષિલા જીત્યું હતું, તે બાદ થાડાક વર્ષે કડસીઝ ખીન્ને ગાદીએ આવ્યા છે. તેણે ૩૨ વર્ષ રાજ્ય કર્યું છે તે બાદ ઈ. સ. ૧૫૦ના અરસામાં કનિષ્કનું ગાદીએ આવવું થયું છે, અને તેનાથી શકસંવત ચાલતા થયા છે. એટલે તે ગણત્રીએ તેમના મત ઇ. સ. ૧૦૦ થી ૧૫૦ સુધીમાં શકના પ્રારંભ થયે। હાવાને પડે છે. આ પ્રમાણે અંદાજી સાલની કાંઈક હદ બાંધી લીધા પછી તે આંકને જો ચેાસપણે ગેાઠવી શકાતા હોય તે તે અંગે પ્રયત્ન કરી જોઇએ. તે માટે ચણુવંશી રાજાએાની વંશાવળી (પાન ૧૯૧)ની મદદ લેવી
ગણાવે છે અને બીજો પક્ષ તેને જરા આગળ લંબા-જોઇશે. તે ઉપર નજર ફેરવતાં જણાય છે કે ૧૪મા
વીને ઇ. સ. ૧૨૦ની આસપાસમાં ગણાવે છે. એટલે કે તેમના મત પ્રમાણે ઇ. સ. ૭૮ થી ૧૨૦ સુધીમાં કનિષ્કના રાજ્યાભિષેક થયેા હાવા જોઈએ. અને જ્યારે કનિષ્કના રાજ્યાભિષેકથી તેના સંવતના પ્રારંભ ગણાવાયા હૈાવાનું તથા ચષ્ણુ સંવત પણ કનિષ્કના સંવત સમયથીજ શરૂ થયે! હાવાનું આપણે કબૂલ્યું છે ત્યારે તેના અર્થ પણ એમજ થયેા કે, ચòષ્ણુના શકની આદિ પણ ઇ. સ. ૭૮ થી ૧૨૦ સુધીમાંજ થઇ હાવી જોઇએ. સર જોન મારશલ સાહેબને મત પણ તેજ કથનને પુષ્ટિકારક હાય એમ જણાય છે. તેમનું કહેવું એમ છે કે,૧૭ Kushanas obtained Taxilla in 60 A.D. and Kanisaka must have ruled in Ist half of 2nd
ચણ શકના
(૧૬) નુએ અ. હિ. ઈં. ૪ થી આવૃત્તિ પૃ. ૨૭૨ નું ટીપ્પણ: તથા જ. આ. હિ. રી. સેા. પુ. ૨ ભાગ પહેલા પૃ.૧૨. (૧૭) જીએ જ. મ. હિ. રી. સેા. પુ. ૨ ભાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
છે,
પણ
રાજા ભદામન થયા છે. તેનું રાજ્ય ૨૦૧–૨૧= ૧૬ વર્ષ ચાલ્યું છે. પછી મોટા ગાળા પાયા દેખાય બાદ વળી સ્વામિબિરૂદ ૮ ધરાવતા રાજાએ આવ્યા દેખાય છે. આ સ્વામિ બિરૂદ્ધારક ખાલદષ્ટિએ ચષ્ણુના વંશનાજ હાય એવું તેા જણાય છે બન્ને વચ્ચે શું સગપણુ અસ્તિ ધરાવતુ હશે તે હજી સુધી પાકે પાયે જણાયું નથી જ (ડે, ભગવાનલાલ ઇંદ્રજીનો મત એમ છે કે તે તેની એક શાખાજ છે.) પણ એટલું તેા સ્પષ્ટ છેજ કે, તે ચૌદમા ભ દામન અને પંદરમા સ્વામી દ્રસિંહ ત્રીજાના આરંભ સુધીના (૨૧૭ થી ૨૭૦ સુધીના ) ૫૩ વર્ષમાં બધુ અંધકારજ દેખાય છે. ભલે તે અરસામાં ત્રણ ચાર નામ અપાયાં છે. પરંતુ તે કાઇના સામે
પહેલે પૃ. ૬૨.
(૧૮) સ્વામિ રાખ્યું કયારે વપરાય છે તે માટે નીચેની ટીકા ન. ૧૯ જુએ.
www.umaragyanbhandar.com