________________
૧૩૦
k
જે મુશ્કેલી ૩ અસંગતતા મારી નજરે ચડી આવી છે તે આ પ્રમાણે છેઃ— (૧) “ સ્ટેન ધ્રાનાઉના ખાટ્ટી ભાષાના લેખા” નામક પુસ્તકનાં પૃ. ૧૬૨માં આરા ગામના શિલાલેખનું વર્ણન છે તેમાં महाराजस्य राजाતિજ્ઞસ્ય મેષપુત્રસ્ય સસ્ય ક્ષેસ્ય પુત્રણ નિવ=મહારાજ રાજાધિરાજદેવપુત્ર કૈસર્ વપ્રેષ્ડના પુત્ર કનિષ્કના ” આવા શબ્દો છે એટલે કે વકેષ્ડના પુત્ર તરીકે કનિષ્કને ઓળખાવ્યા છે. જ્યારે આપણે તે ઉપર ગાવેલ નામાવલીમાં નં. ૩ કનિષ્ક નં. ૪ જીમ્મુ અને નં. ૫ કનિષ્ક એમ ગેાઠવીએ છીએ. અને તેના અર્થ એમ થાય છે કે જીષ્મની પછી કનિષ્ક ગાદીએ બેઠા છે એટલે કે શુષ્ક અને કનિષ્કની વચ્ચે કાં તે પિતા પુત્રને સંબંધ હોય વા અન્ય કાઇ સંબંધ પણ હાય. જો પુત્રના સબંધ હાય ! પછી શુષ્કના પુત્ર કનિષ્ક ચયે, અને જી′ એટલે હુવિષ્ક એમ લેખાયું છે૪૧ એટલે તા, કનિષ્ક તે વાસિષ્ઠને પુત્ર ન થયા પણ હવિષ્ણુને પુત્ર થયાઃ અને પિતા પુત્રને બલે અન્ય સંબંધ લેખીએ તે પ્રશ્ન એ થશે કે લેખમાં દર્શાવેલ કનિષ્કના પિતા જે વાસિષ્ઠ છે, તે ક્રાણુ ? તેમજ તેને પુત્ર જ્યારે ગાદીપતિ થયા છે તે તે પેતે કયાં ગયા અને તેનું નામ શા માટે કાઈ નામાવલીમાં ગેાયું નથી જડતું? (કે પછી ટી. નં ૩૭માં જેને શુષ્ક તરીકે લેખાવ્યા છે અને હવિષ્ણુ ઠરાવી દીધા છે તેનું નામ જ વાસિષ્ક હતું ?)
બીજી મુશ્કેલીઓ અને તેના ઉકેલ.
બીજી મુશ્કેલી
[ નવમ ખંડ
ખાવાચે છે. એટલે કે કડસીઝ ખીજાને અને કનિષ્કને સંબંધ, કાં પિતાપુત્રનેા હાય કે અન્ય રીતે પણ ઢાય; ગમે તે પ્રકારના હાય, પણ જ્યારે તેને વિચાર કરીએ છીએ ત્યારે ઉપરની દલીલ નં. ૧માં ઉડાવેલા શિલા-વાંધા કરીને અત્ર પણ ઉપસ્થિત થાય છેજ.
(૩) આરાના શિલાલેખમાં ( ઉપરની દલીલ નં. ૧ માં ટાંકેલ છે તે) વાસિષ્ટ મહારાજાધિરાજની ઉધ પાતાને લગાવેલી છે; અને તે શબ્દો શિલાલેખમાં કાતરાયલાઅે એટલે શંકારહિતના પુરાવા ગણવા રહે છે. રાજા પે!તે જ જ્યારે મહારાજાધિરાજની પદવી ધારણ કર્યોનું ઉલ્લેખે છે, ત્યારે વસ્તુસ્થિતિ એમ સૂચવે છે કે, પેાતે ગાદીપતિ બન્યા હાવા જ જોઇએ; અને તેમ હાય તે। . આપણા ધર્મ જ છે કે, તેનું નામ કુશાન વંશના રાજાની નામાવળીમાં અલંકૃત કરવું જોઈ એ જ.
(૪) રાન્ત કનિષ્કના કાતરાવેલ સર્વે શિલાલેખા તપાસીશું તે, તેના નામ સાથે જોડેલી નાનામાં નાની આંક સંખ્યા ત્રણની છે.૪૨ અને મેટામાં મેાટી સાઠની છે.૪૩ એટલે એમ સાર થયેા કે, કનિષ્ક નામના રાજા, ત્રણથી માંડીને સા વરસ સુધી હૈયાત હતા જ. જ્યારે આખા કુશાન વંશની વંશાવળા તપાસી જોશું જ્યાં સુધી જાણવામાં આવી છે ત્યાં સુધીની ) તે તેમાંના કોઈ પણ રાજાને રાજ્યકાળ તેટલા બધા દીર્ધકાળ ચાલ્યેા હેાવાનું જણાતું નથી. લાંખામાં લાંખા ૪૦ વર્ષના જ જણાયે છે. એટલે તે નામની એક જ વ્યક્તિ જે થઈ હોય તા, ૬૦ વર્ષ જેટલા કાળ સુધી તેણે રાજ્ય ચલાવ્યું હોય એમ માની લેવાને હૃદય જરા અચકાય છે. સિવાય કે, તે એકદમ નાની ઉમરે ગાદીએ બેઠા હાય અને તેના નામની આણુ કરી રહી હૈાય.
(૨) અત્યાર સુધી જે નામાવળી કુશાન વંશની વિશેષ માનનીય થઈ પડી છે તેમાં, કડસીઝ ખીજાની પછી ગાદીએ આવનારને કનિષ્ઠ નામથીજ એળ
(૪૦) વસેશ્વનું બીજુ નામ કે ઉપનામ કૈસર હાવાનુ આ ઉપરથી ફલિત થાય છે. આ હકીકતને આગળના પરિચ્છેદ કનિષ્ઠ ખીન્તની હકીકત સાથે સરખાવે,
(૪૧) જીએ ઉપરની ટી. ન. ૩૮ (૪૨) એ. હિ. ઈં. પૃ. ૧૩૧, જીએ સારનાથના લેખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(પ) વળી જે જે શિલાલેખામાં૪૪ કુશાનવંશી રાજાનાં નામેા પ્રકાશિત થયેલાં દેખાય છે, તેને
(૪૩) એ. હિ. ઈં. પૃ. ૧૩૧, જીએ મથુરાના લેખ. (૪૪) કનિષ્કના શિલાલેખામાં મહારાધિરાજની ઉપા ષિવાળામાં આંક સખ્યા ૪૧ અને ૬૦ પણ છે: તેવીજ રીતે (જુઓ નીચેની ટીકા નં. ૪૫–૪૬) હવિષ્ના નામ સાથે પણ ૩૩ થી ૬૦ સુધીના આ છે.
www.umaragyanbhandar.com