SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪થું * * * * * * * * * * * * * * પાંચપચીસ માણસને જેન બનાવ્યા હોય તે અપવાદને સ્થાને ગણાય. ચાલુ જમાનામાં લાડવા શ્રીમાળી ભાઈઓને, ભાવસારને જે રીતનું વર્તન આપ્યું છે તેનાં પરિણામ શું આવે? તમારી અવ્યવસ્થાથી ખેડા નડિયાદ પંથકને મોટો પાટીદાર જૈનવર્ગ કઈ હાલતમાં આવી પડ્યો છે તે કદિ વિચાર્યું હોય એમ નવયુગને લાગશે નહિ. સમષ્ટિની નજરે આ સવાલે વિચારી જવાબ આપશો એ ખાસ માગણી છે. જ્ઞાતિબંધન, તેના ધારાધોરણ આદિ અનેક બાબતે નવયુગ વિચારશે. તેને ચિતાર તે તે સ્થાનકે આવશે. અહીં તે તે વિષયનું નિરૂપણ માત્ર અન્ય કે મને જૈન બનાવવાના પ્રશ્ન પરત્વે જ થયું છે. આ સંબંધમાં આગળ એને પ્રાયોગ્ય સ્થળે નવયુગ આ સંબંધમાં શું વલણ લેશે ત્યાં વિચારદર્શન સ્વતઃ ફરી વખત થઈ આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy