SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૪મ ૩૧ દિ જોયું નહિ, અને જોવાની જરૂરીઆત તેમને પરિસ્થિતિને અંગે લાગી પણ નહિ. એ પરિસ્થિતિ એ કારણે સ્ત્રીને અજ્ઞાન રાખવાની પ્રથા. એને ક્યાં નાકરી કરવા જવી છે? ઉત્પન્ન થઈ હતીઃ એક તા છેકરીએ ભણીને શું કરવું છે? આ દલીલની પછવાડે રહેલ સ્વાર્થ અને તુચ્છતા બહુ વિચારવા જેવા છે. જ્ઞાનના ઉદ્દેશ નાકરી જ હાય તો કાઇ લીલને અવકાશ જ નથી. વિવેકચક્ષુનું સ્થાન ભૂલી જવાયું અને સ્ત્રીને અભણ રાખવામાં પુરુષ વને ખાસ સગવડ જણાઈ. અને બીજું સ્ત્રીઓએ અમુક મર્યાદા—લાજ રાખવી જોઈ એ એવા સમજ્યા વગરના, પૃથક્કરણ કર્યાં વગરના અને નૉં સ્વાર્થી વિચાર. આથી પેાતાની સ્થિતિ સંબંધી વાંધા ઉઠાવનાર સ્ત્રીને સમાજમાં સ્થાન ન રહે, એ ઉદ્ધૃત ઉચ્છંખળ કહેવાય અને એને ઉખડી ગયેલી કહેવાની નિર્માર્યાદિત ધૃષ્ટતા પણ પુરુષો કરે. એટલે આ લાજમરજાદાના ઓઠા નીચે સ્ત્રીઓને તદ્દન નિર્વાક્ બનાવી દીધી. આ બે બાબતને પરિણામે સ્ત્રાની શી દશા થઈ તેનું વન નવયુગની નજરે લખ્યું જાય તેમ નથી. એનું વર્ણન કરતાં આંખમાંથી આંસુ પડે એવી સ્થિતિ થઈ : સમાજે તેને ચલાવી લીધી, પુરુષવગે તેને વધાવી લીધી, મૂખ અક્કલ વગરના અભણ છે.કરાઓ પરણવા મ`ડી ગયા, ધનવાના બે ત્રણ ચાર સ્ત્રીઓ પરણવા મ’ડી ગયા અને વિધવાઓને ફરજિયાત બ્રહ્મચર્યાં છતાં એના ભરણપોષણ કે રહેઠાણની સગવડ કરવામાં પણ ગલ્લાંતલ્લાં થવા માંડ્યાં. જ્ઞાતિઓએ જે કાયદાએ કર્યા નહિ, એની અવદશા માટે એક મીડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com એમાં પણ સ્ત્રીઓનું પ્રકરણ શબ્દ નહિ, એની સગવડ
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy