SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૯મું ૨૫૭ શ્રમજીવીઓ પોતાના શ્રમથી ઉત્પન્ન કરેલ મિલ્કત પર પિતાનો હક્ક સ્થાપન કરશે. ધનવાનું સમાજમાં સ્થાન છે ત્યાંથી તેને તેડી નાખવા પ્રયત્ન થશે અને અત્યારે અવ્યવહારુ અથવા વાહિયાત લાગે તેવા વિચારે ધન મિલ્કત અને સંચયને અંગે થશે. એની વાતે તે ત્રીશ વર્ષથી ચાલવા લાગી છે, પણ એને થોડે ઘણે અમલ યુરોપમાં થવા લાગે છે અને રશિયામાં એ આ પ્રશ્ન એટલી હદ સુધી પહોંચે છે કે ત્યાં ધનસંચય કરવો એ ગુન્હ ગણાય છે. ધનવાન એ સમાજમાં સર્વથી અધમ પંક્તિનો ગણાય છે. આ સર્વ વિચારેને અત્ર સંગ્રહ કરવા જેટલું પણ સ્થળસંકોચથી બને તેમ નથી. આખા યુરેપમાં અને અમેરિકામાં જે ધમસાણ મચી રહ્યું છે તે અન્યત્ર ચીતરવા યોગ્ય છે અને દીર્ઘ નજર કરનારે એને અભ્યાસ કરવાની ખાસ જરૂર છે. એ બાબતનું સાહિત્ય ખૂબ વિસ્તારથી અનેક આકારમાં અન્યત્ર પ્રકટ થતું જાય છે તે વાંચવાની ભલામણ કરી આપણે નવયુગને જૈન એને અંગે શું વલણ લેશે તે પ્રસ્તુત બાબત પર આવી જઈએ. નવયુગ એ સમાજવાદ આદિ નવા વિચારોથી દૂર છટકી શકે તેમ નથી. એ વિચારેનું પ્રાબલ્ય ઘણું વધનાર છે. એ સવાલને નિર્ણય કરતાં નવયુગને નવનેજા પાણી ઉતરનાર છે એટલી ઉપોદઘાત સાથે નવયુગનું વલણ એને અંગે વિચારી જઈએ. હકીકત એમ બનતી જાય છે કે એક બાજુએ ગરીબાઈ અનાગ્ય અને જીવનકલહ ખૂબ વધતા જાય છે અને બારે માસ યંત્રની માફક માણસને સખ્ત મજુરી પેટ ભરવા માટે કરવી પડે છે અને આરામ આરોગ્ય કે મેજને એના જીવનમાં સ્થાન રહેતું નથી, એને રસ તદ્દન સૂકાઈ જાય છે, ત્યારે બીજી બાજુએ મેટી રકમ વધતી જાય છે. કોઈ મહેનત કરનાર પ્રવીણ પિતાના પુત્રે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy