SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૮ સુ ૨૩૧ શ્રાદ્ધ પિતૃતર્પણમાં માને નહિ. એ પોતાનાં ક્રમના સારા કે ખરાબ વિપાક ભાગવવા પડે એવા સિદ્ધાંત માન્ય કરનાર દન હાઇને કાઈની દરમ્યાનગીરી ( એજન્સી ) કે પછવાડેથી માકલાયલી તામાં માનતા નથી. છેકરાઓ છેકરાનાં કર્મ ભાગવે છે, પિતૃઓ પેાતાનાં કર્મો ભોગવી રહ્યા છે તેમાં સંતતિ હાય કે ન હાય એ પ્રશ્નને અવકાશ જ નથી. www. નવયુગ તા એક બાજુ વિધવાની પરાધીન દશા, દુઃખ, દરદ, અગવડે! અને માનસિક વ્યાધિ, વેદનાઓ, હીસ્ટીરીઆ અને ખાવા જેટલી રકમ આપવા—અપાવવાના અખાડા જોશે અને બીજી બાજુ ન્યાય કરવા ખેડેલાનેા દાવા કરનારા એક વાર પરણે, એ વાર પરણે, ત્રણ વાર, ચાર વાર, પાંચ વાર અને છ વાર પરણે, યુવાન પણ પરણે અને વૃદ્ધ ડાસા ખડખડ ખારડી મરણને કાંઠે બેઠેલા ઉધરસ ખાતાં ખાતાં પણ પરણે એ એ કેસેને સામસામા રજુ કરશે. પુરુષ ન્યાયાસનના માલે-જ્ઞાતિના પટેલા, મોટી પાઘડીવાળા શેઠીઆએ અનેક વાર પરણે અને સ્ત્રીને ક્રૂર આત વૈધવ્ય અને છતાં તેને નાતરીતના દાગીના પણ ન મળે, તેને રહેવા ઘર નહિ, ખાવા સગવડ નહિ અને તેનાં પગલાં અનિષ્ટ મનાય —— આ અન્યાય ધરતી કયાં સુધી સહન કરશે? એણે કેમ સહન કર્યો? આવા સવાલ પૂછશે. તેઓ વૈધવ્યમાં ઉચ્ચ આ આદશે, પણ તે સાથે એમ માગશે કે સ્ત્રી અને પુરુષ સમાન છે. પુરુષ અને સ્ત્રીના હક્કો સરખા છે. માત્ર જીવનવ્યવહારમાં બન્નેનાં કા ક્ષેત્રા જૂદાં છે, પણ બન્ને મળીને એક આખું' અંગ પરિપૂર્ણ થાય છે. અર્ધાંગના શબ્દને એજ ભાવ અસલ હતા. સ્ત્રી એ અર્ધું અંગ છે. બન્ને પચાસ પચાસ દેાકડાના માલીક છે. એકની ગણના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy