________________
મંદિર પ્રવેશ અને શાસે સ્થિતિમાંથી સુધરે અસ્પૃશ્ય જાતિને તમે સ્પૃશ્ય નહીં માને? કેટલો અન્યાય ! ધંધાની અને આચારની મલિનતાના કારણથી એમને સ્પર્શ કરો ઠીક ન લાગે એ સમજાય એવું છે. પણ તેઓ ખ્રિસ્તી થઈ સ્વચ્છ રહેતાં શીખે છે ત્યારે આપણે એમને અડીએ છીએ અને તે યોગ્ય છે – તે જ રીતે હિંદુ રહીને તેઓ સ્વચ્છતા પાળે તે શા માટે એ અસ્પૃશ્ય રહેવા જોઈએ?” ૨૮
શ્રી. ચિંતામણરાવ વૈદ્ય લખે છે :
આ યાદીમાંની કેટલીક જાતિઓ હવે સ્પૃશ્ય બની છે, તે એ જ યાદીમાંની બીજી પાંચ જાતિઓને અસ્પૃશ્ય રાખવાનું કંઈ જ કારણ નથી. ડેમ અને હાડી એ શબ્દ સ્મૃતિઓમાં મળતા નથી, અને બધુતો એ શબ્દને તે અર્થ જ કળી શકાતા નથી.”૨૮
ટિપ્પણે १. नमस्तक्षम्यो, रथकारेभ्यश्च वो नमः, नमः कुलालेभ्यः, कर्मारेभ्यश्च वो नमः, नमः पुञ्जिष्ठभ्यो, निषादेभ्यश्च वो नमः, नमः श्वनिभ्यो, मृगयुभ्यश्च વો નમ:, નમ: શ્વમ્ય, શ્વતિચ% વો નમ:
મૈ. સં. ૨૭; ૧૨; ૨. આચાર્ય ધ્રુવ કહે છે: પિન્ન “નમઃ ધમ્યઃ શ્વવિખ્ય વો नमः' इति श्वपतीनां श्वपचानां वा रुद्रत्वे सिद्धे तेषां देवतायतनप्रवेशनिषेधो नैव संगच्छते। ।
આ. બા. ધ્રુવઃ “આપણે ધર્મ', પૃ. ૪૭૦. ૨. મુનશી: એજન, પૃ. ૩૩૦,
3. नेदविद् अनिदंविदा समुद्दिशेन्न सह मुंजीत न सधमादी स्यात् । છે. આ. ૧. ૨; ૨.
૪. ક્ષણે ત્રાહ્મણ, ક્ષત્રીય નર્ચ, મખ્યો વૈશ્ય. . . . વાચવે વાષ્ટમ્ ા વ. સં. ૨૦; ૧, ૬. •
૫. ગત્ર પિતા પિતા મંવતિ • • • • • રાષ્ટએવષ્કાર પૌલોગસ: | પૃ. ૪; ૨; ૨૨.
१. रजकश्चर्मकारश्च नटो बुरुड एव च ।।
વૈવર્તપ્રેમિઝાથ સૌંતે અચના: મૃતા છે. ત્રિ. 33.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com