________________
ઉપસંહાર
૩૧.
૮. હિરજનેને પૂજાની અને મંદિરપ્રવેશની સ્પષ્ટ પરવાનગી આપનારાં શાસ્ત્રવચનેા થાઅધ છે. નિનોને મંત્રોમાં પેસવા ન વેવા, ने तेमने पूजा करता रोकवा, ए वातज शास्त्र विरुद्ध छे. आजे तो शास्त्रवचनोनो छडेचोक भंग थई रह्यो छे, हरिजनोने मंदिरप्रवेश आपको एमf शास्त्रोनो भंग नथी, एटलं ज नहीं पण एम तो शास्त्रोनो खरो अमल करवानो छे. शास्त्रोनों अनादर थयानी फरियाद तो हरिजनो (અન્યનો) રી રામ છે.
૯. શાસ્ત્ર નામે ઓળખાતા ગ્રંથામાં આપેલાં વચને પ્રમાણે તે આપણે એકેએક જણુ · ચાંડાલ ' છીએ. મંદિરના પૂજારી પણ · ચાંડાલ ’ છે, તે તેમને અડીને સસ્ત્ર સ્નાન કરવાનું કહેલું છે. આ બધાં શાસ્ત્રવચાને અનુસરીએ, તેા મદિરમાત્રને તાળાં દેવાને જ વખત આવે.
૮. શંકરાચાય, રામાનુજાચાર્ય, વલ્લભાચાય, ચૈતન્ય, શૈવ આચાર્યાં તે સ ંતે, જ્ઞાનેશ્વર, એકનાથ, તુકારામ આદિ મહારાષ્ટ્રી સંતા, અને ભારતના ઇતર સાધુસંતાએ આજે પળાય છે તે પ્રકારની અસ્પૃશ્યતાને સ્પષ્ટ વિરાધ કરેલા છે. એ વાતના ઢગલાબંધ પુરાવા પાછલાં પાનાંમાં આપ્યા છે. ચાંડાલ જન્મ્યા તે જિંદગીભર ચાંડાલ જ રહે એવી વાત તે। સ્મૃતિઓમાં પણ નથી. ચાંડાલેની અસ્પૃશ્યતા એ જ જન્મે દૂર થયાના કેટલાયે દાખલા નોંધાયેલા છે.
૯. અરુંધતી, તિરુપ્પાણુ આળવાર, નંદ, કનકદાસ, જ્ઞાનેશ્વર, ચેાખામેળા આદિ અનેક ‘અન્ત્યજો'નાં નામ છે તે આપણે આજે પણ પવિત્ર થઈ એ છીએ. તિરુપાણુ અને નંદ જેવા અન્ત્યજ સતેની તે મૂર્તિઓ પણ સેંકડે વરસથી દક્ષિણનાં વૈષ્ણવ અને શૈવ શિમાં પૂજાતી આવી છે. ભક્તિમાર્ગના આચાર્યો તે સાધુસ તેાએ શ્રીરીતે કહ્યું છે કે ભક્તિમાર્ગમાં, ને શ્વરના ધામમાં, તિ જાતિ વચ્ચે ભેદ નથી; તે અહીં ઈશ્વરનાં સહુ માળકા સરખાં છે. ત્યાં દુરાચારી તે ચાંડાલ, ને સદાચારી તે બ્રાહ્મણ, છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com