________________
૩૪
આમુખ સ્વરને બદલે દીર્ધ કરવાની છૂટ જેમ કેટલાક સંસ્કૃત કવિઓએ લીધી છે તેમ પાઈય કવિઓએ પણ લીધી છે. આ હકીકત પણ આ પાઈય ખંડમાંના નીચેનાં ઉદાહરણ દ્વારા સમર્થિત થાય છે.
૫. ૧૦૦માં ! ને બદલે ૩, ૫. ૩૫માં તમિ ને બદલે તમી, પૂ. ૧૧૧માં છfમ ને બદલે રૂછામી, ૫.૫૩માં પત્મિને બદલે પામી અને પૂ. ૧૪૯માં ધ્વતિ ને બદલે પંતી.
હવે આપણે સુભાષિતોને વિચાર કરીશું તો જણાશે કે ગદ્ય તેમ જ પદ્યરૂપ પણ કેટલાંક સુભાષિતે આ પાઈય ખંડમાં મુખ્યતયા પાઇય ભાષામાં ઉપલબ્ધ થાય છે. તેમાં ગદ્યાત્મક સુભાષિતો નીચે મુજબની પંક્તિમાં જોવાય છે – (૧) “મરિક્ષા ન સોવંતિ ક્ષાપ –પ. ૪૨ છે. (ર) “ િક્યાછું વાયટિયા પરમેમોરિયહાર પાવરું ? ”—૫. ૪૮ (૩) “ મંતિ(મ?) મયમુપજ્ઞતિ, મથાળે ય પર વતી,
नेय वसणवसगएणं बुद्धिमया विसाओ गंतव्यो, सुह-दुक्खसंकलाओ एंति अणिच्छियाओ वि, तत्थ सुहे जो न मज्जति दुक्खे य जो न સીયસ સો પુરણો, ચરો અવયરો -૫. ૨૭
પદ્યાત્મક સુભાષિતે નીચે પ્રમાણેનાં પદે પૂરાં પાડે છે – ૧ સરખા “વાતિ વરતો મ”—ઐતરેય બ્રાહ્મણ (અ. ૩૩) અને સ્ટિાર એ શબ્દ.
૨ સરખાવો દસયાલિય (અ. ૧, લો. ૨)ગત “મમરો માવિય ર” તેમજ માલવિકાગ્નિમિત્ર. ૧) ગત “સુઠ્ઠ મવં મળત.” - ૩ આમ કહેવાનું કારણ એ છે કે ૪૪ મા પૃષમાં એક સુભાષિત સંસ્કૃતમાં લેવાય છે. એને લગતું પદ્ય નીચે મુજબ છે – * "वरं प्रवेटुं ज्वलितं हुताशन, न चापि भने चिरसञ्चितं व्रतम् ।
बरं हि मृत्युः सुविशुद्धकर्मणो न चापि शीलस्खलितस्य जीवितम् ॥३॥"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com