SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) નયુગ કુલિંગરાજ ખારવેલના એક શિલાલેખમાં, કલિંગે મગધ ઉપર મેળવેલા વિજયનુ* આ પ્રમાણે વર્ણન કરવામાં આવ્યુ છેઃ “ વારસમ ૬ સે....સૈહિ વિસાયંતિ ઉત્તરાપથરાजानो... मगधानं च विपुलं भयं जनतो हथिसु गंगाय पाययति ( 1 ) मागधं च राजानं वहसतिमितं पादे ચંદ્રાતિ (1) જ્ઞાનનીત ૨ જાહિ—નિન—સંનિવેશ गहरतनान पडिहारेहि अंगमागाधवसुं च नेयाति ( । ) " બારમે વરસે કલિંગરાજ મહામેધવાહન ખારવેલે ઉત્તરદેશના રાજાઓને ભયભીત બનાવી મૂકયા. મગધના નિવાસીએ ઉપર ધાક એસારવા એણે પેાતાના હાથીઓને ગંગાનદીનું જળપાન કરાવ્યું. મગધરાજ બૃહસ્પતિમિત્રને એણે પગ પાસે ઝૂકાવ્યેા. અને નંરાજા લિંગની જે જિનમૂર્ત્તિ ઉપાડી ગયે। હતા તે તેમ જ ખીજા, ગૃહરત્નાની સાથે અંગ–મગધનું ઘણુંખરું ધન પ્રતિહારે। મારફત કલિંગ ભેગુ કરી વાળ્યું. એક નંદરાજા-મહાપદ્મનઃ અથવા નવને લિંગ ઉપર આક્રમણ કરી, કલિંગમાંથી એક જિન–મૂર્ત્તિ મગધમાં આણી હતી અને મહારાજા ખારવેલે બૃહસ્પતિમિત્રને હરાવી એજ મૂર્તિ પુનઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy