SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૧ : કે વ્યાપક દઈન સ્વભાવતઃ જ તેનામાં ન હેાવાથી તેના જીવનકાળમાં જ એ “દિને—ઇલાહી ” ને દફનાવવાનુ કાળધર્મને યેાગ્ય લાગ્યું. "" અશેકને ‘ ધ વિજય’ એ રાજશેત્રજ પર વ્યવસ્થિત ચલાવવામાં આવેલ પ્યાદું હતું. ઠેર ઠેર શિલાલેખા કાતરાવીને, ‘દેવાના પ્રિય ’ જેવું મનેાહર નામ ધારણ કરી, માનવતા માટે પુર્ણ હમદદી બતાવનારા અશોકના ઢંઢેરા ચાણાકય નીતિને અદ્ભુત વિજય સૂચવતાં હતા. પોતાની સામ્રાજ્યલિપ્સાને. કલિંગના હત્યાકાંડ પછી, પ્રાયશ્ચિત્તના અચળા નીચે ઢાંકી દઇ, ધાર્મિક સહિષ્ણુતાના આશ્રયે લખલૂટ ખર્ચ કરીને મૌર્ય સામ્રાજ્યને એવડા તાંતણે બાંધવાના કાડ હતા. બીજી તરફથી, કલિંગના યુદ્ધમાં અથાગ પરિશ્રમ પછી વિજય મેળવીને, થાકેલા અશાકને આરામની પણ જરૂર હતી. મેં > કલિંગના સંહાર પછી અશાકનુ` મનેામંથન રજુ કરતા શ્રી ‘અનામી નિદ્રા માટે તરફડતા અશાકના મેાંમાં નીચેની ભાવપૂર્ણ પંક્તિએ મૂકે છેઃ “ મેં દેશની દોલત વેડછીને; હણ્યા યુવાને નવરાષ્ટ્ર સર્જા, રચી અશાંતિ, પ્રગતિય રાધી; શી યુદ્ધ અન્તે વરસિદ્ધિ સાધી ? ‘કલિંગ” જીત્યા પણ જીતતાં તેા, જીત્યા નહિ આત્મરિપુ મહાબલા; આ કવિકલ્પિત એ ભાવના જ અશેાકના ‘ ધર્મવિજય ' ના પાયામાં હાય તે। તો સંહાર પછી તુ જ અશોકના જીવનનું દૃષ્ટિબિંદુ બદલાઇ જવું જોઇએ. પરંતુ પેાતાના સામ્રાજ્યના પ્રત્યેક અાડા લેહચુંબકની શક્તિથી જરાપણ અળગા ન થાય અને પેાતાના થાકેલા દેહને પણ વિશ્રાંતિ મળે એવા નુસ્ખા શાધી કાઢવા માટે અશે કે કલિંગવિજય પછી ચાર વર્ષ આવી ચેાજના રચવા પાછળ ગાળ્યાં. ચાર ચાર વર્ષ સુધી બીજી કશી પ્રવૃત્તિ શરૂ કર્યા વિના જ, રાજનૈતિક દૂરંદેશી વાપરીને પુણ્ વિચારને અંતે અશોકે ‘ ધર્મવિજય ’ ને * ઊર્મિ, ઓકટોબર ૧૯૩૮ “ સહારને અતે ’- અનામી ’ પ્રાણ-શી માનવતા વધેરી; સ્થૂલ જીતે વસી સૂક્ષ્મ હાર” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ? www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy