________________
[ ૪૮ ]
કલિંગનુ' યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ,
તિસરના પ્રયત્નાએ અશોકના પૂર્વજીવન ઉપર વિસ્મૃતિના પડદા પાડી નાખ્યા.
પ્રજાની પ્રીતિ, ભક્તિ અને શ્રદ્દા સિવાય સામ્રાજ્ય સ્થિર ન થઇ શકે એમ સમજનાર સમ્રાટ અશોકે ધર્મ અને ધર્મપ્રચારની ઉપયોગિતા અને અસરકારકતા પણ ખરાખર જોઇ લીધી. ધર્મ – સંપ્રદાયના અગ્રણીઓએ અશેાકના નામે અસખ્ય સ્તંત્રનીઅવતારણા કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com