________________
શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મુંબઇ
શાળા–પાઠશાળાઓને ઇનામ માટે તેમ પુસ્તકાલયેાના સંગ્રહ માટે અરધી કિસ્મતની ગાઠવણ સાહિત્યપ્રચારને ઉત્તેજનની યાજના
શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ મુંબઈ ઇલાકાનાં, સરકારી, દેશી રાજ્યાનાં તેમ જ મ્યુનિસિપાલીટીએ અને લેાલ એર્ડનાં કેળવણી ખાતાંએ અભ્યાસ તથા વાંચનપ્રસાર દ્વારા તથા વિદ્યાર્થીઓને અપાતાં ઇનામેા દ્વારા, તેમ જ તેમના હસ્તકની નિશાળેાની તથા સાર્વજનિક લાઈબ્રેરીએ અને પુસ્તકાલયેામાં ગુજરાતી સાહિત્યના પ્રસાર બહેાળા પ્રમાણમાં સહેલાઇથી ઓછા ખરચે થઈ શકે તે માટે પેાતાની માલીકીનાં નીચે જણાવેલાં પહેલાં, દશ સુધીના આંકવાળાં પુસ્તકા ( રાસમાળા ભાગ ૧-૨ સિવાય) અધી કિમ્મતે ઉપલી સંસ્થાઓને વેચાતાં લઈ શકવાની અનુકૂળતા કરી આપવાની ચેાજના કરી છે.
રાસમાળા ભાગ ૧-૨ (સચિત્ર ) ઉપલી સંસ્થાઓને ૧૨૫ ટકા કમીશનથી વેચાતી મળશે.
આ યાજનાના લાભ લેવા તે તે કેળવણી ખાતાં અને સંસ્થાએ પ્રેરાય તે માટે પેાતાની માલીકીનાં પુસ્તકેાના પરિચય તૈયાર કરી પ્રકટ કરેલા છે. જેને તે નઇતા હશે તેને મંગાવ્યેથી મક્ત મેાકલવામાં આવશે.
આ પુસ્તકા અરધી કિમ્મતે વેચાતાં લેવા ઇચ્છતી સંસ્થાએ નીચેને શિરનામે પત્રવ્યવહાર કરવા.
રા. રા. અંબાલાલ બુલાખીરામ જાની, ખી. એ. સહાયક મંત્રી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩૬૫ ગિરગામ, શ્રીફાર્મસ ગુજરાતી સભામંદિર લેમીંગ્ટન રોડની બાજુમાં કૉંગ્રેસ સ્ટ્રીટ, મુંબઇ નં. ૪
www.umaragyanbhandar.com