________________
भीमदेव २ जानुं दानपत्र
१६१ સારાંશ ૧ પ્રસ્તાવના ( બ ) વંશાવલી –વંશાવલી મૂલરાજ ૨ ને સ્વેચ્છથી અંધકારવાળી થએલી પૃથ્વીને
પ્રકાશિત કરતા સૂર્ય સાથે સરખાવતાં વર્ણન સિવાય બાકીની વિક્રમ સંવત
૧૨૮૮ના પ્રમાણે છે. ( ૧ ) ભીમદેવ ૨ વર્ધિપથકના રાજપુરૂ અને નિવાસીઓને વિક્રમ સંવત ૧૨૯૫
માર્ગ સુદી ૧૪ ગુરૂવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાન-( ૧ ) .... . . પુર. ભેજીયા ગામના સ્થાનમાં બાંધેલું
( ૨ ) ગેહણસર નજીક ઘૂસડી ગામમાં પલ્લસિકા ( ૩ ) ... ... ... .. સાણના વાયવ્ય કેણના ભાગમાં બે હલવાહ ભૂમિને
એક બગીચે. • • • પુરની સીમા :– ( સ ) પૂર્વે નીલછી ગામ. ( ૩ ) દક્ષિણે ઘૂસડી ગામ ( ૪ ) પશ્ચિમે મડચાણ ગામ (૪) ઉત્તરે ત્રિટિ અને કુશલડ ગામે.
૫લઠિકાની સીમા :( ૫ ) પૂર્વે દ્વારવતીકની પલ્લડિકા. () દક્ષિણે રાજમાર્ગ ( ) પશ્ચિમે હાનું સરેવર (તડાગ ) અને રાજક્ષેત્ર.
() ઉત્તરે ભેજીયા ગામને માર્ગ. ૩ દાનપાત્ર- રાણુ લુણપસાના પુત્ર રાણું વિરમે ઘસડીમાં બાંધેલું વીરમેશ્વરનું મંદિર અને
સૂમલેશ્વરનું મંદિર પૂજાર્થે ટ્રસ્ટી રાજકુલ વેદગર્ભ રાશિ, મઠને સ્થાન પતિ. ૪ રાજપુરૂષ- લેખક વિક્રમ સંવત ૧૨૮૮ ના લેખ પ્રમાણે.
દૂતક, મહાસાંધિવિગ્રહિક ઠાકુર વયજલદેવ.
આ નેટ–પહેલા પતરાની ૨૧ મી પંક્તિમાં સૂમલદેવી-ભીમદેવની એક રાણીએ સ્વહસ્ત મૂકયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com