________________
૫૩
અનુસાર અને ઉપયોગી જણાયા પ્રમાણે પરિવર્તન પણ કરવામાં આવ્યું છે. આજ સુધીમાં લગભગ આ ચોપડીઓની ૩૩૦૦૦) કેપીઓને ઉપગ થયું છે.
ને જુદા જુદા ગામની જૈનશાળાઓને લગભગ દરમહિને રૂ. ૨૦૦ જેટલી રકમ મદદ તરીકે પહોંચાડવામાં આવે છે. જેનું લિસ્ટ રીપોર્ટ વાંચવાથી સમજાશે. એકંદર આ ખાતું વારસામાં મળેલા જૈન જ્ઞાનને જ જેમાં સારી રીતે પ્રચાર કરવાના ઉદ્દેશથી સ્થાપેલું છે.
૧૩. સૂક્ષ્મ તત્વ બધિની પાઠશાળા.
(સંવત્ ૧૯૬૪ જેઠ શુદિ ૧૦. ) ગિરિરાજની યાત્રા માટે આવેલા ચતુર્વિધ સંઘમાંના અભ્યાસ કરવાની ઈચ્છાવાળાઓને અભ્યાસ કરવાની સગવડ પુરી પાડવા માટે આ પાઠશાળા પાલીતાણામાં શરૂ કરવામાં આવી હતી. કેટલાક યાત્રાળુઓ નવાણું કરે, તેમને તથા મુનિ મહારાજાઓ અને સાધ્વીજીઓને ચાતુમાસ વિગેરેની સ્થિતિ પ્રસંગે, અભ્યાસ કરવાની જરૂરીઆત આ પાઠશાળાથી પુરી પાડવામાં આવતી હતી. ઉપરાંત જૈન તત્ત્વજ્ઞાનના પ્રકરણદિના સૂક્ષમ વિચારો સમજાવીને તેવા જિજ્ઞાસુઓને રહસ્ય સમજવાની સગવડ આપવાને પણ ઈરાદો હતે.
આ કામને માટે જામનગરવાળા પ્રજ્ઞાચક્ષુ હંસરાજભાઈને રોકવામાં આવ્યા હતા. તેઓ કર્મગ્રંથ, તથા દ્રવ્યાનુયેગના વિષયને લગતા ગ્રંથે ભણાવતા હતા. હાલ તેઓ જામનગર પિતાને વતન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com