________________
૮
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
“ધર્મતત્વ” પુસ્તક બંકિમચંદ્રને બીજે કીર્તિસ્થંભ છે, અને ત્રીજી ભગવદ્દગીતાની ટીકા; પણ આ ટીકા તેઓ સંપૂર્ણ ન કરી શક્યા. આજે અમે આપણું દુર્ભાગ્ય માનીએ છીએ. ચેથા અધ્યાય સુધી લખી શક્યા હતા. સંપૂર્ણ થઈ હેત તે આજ તે પણ બંકિમના સર્વોત્તમ કીર્તિસ્થંભરૂપ ગણત.
આ રીતે માતૃભાષા તથા માતૃભૂમિની સેવા કરતાં કરતાં ઈ. સ. ૧૮૯૪ માં ૫૬ વર્ષની ઉંમરે બંગાળી સાહિત્ય-સેવકોના સમ્રાટ બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાયે પિતાની માનલીલા સમાપ્ત કરી હતી.
મહારાજા વિક્રમાદિત્યને રાજ્યવૈભવ અત્યારે ભૂંસાઇ ગયા છે તે પણ હજુ જેમ કાલિદાસનાં “અભિજ્ઞાન શાકુંતલ” “રઘુવંશ” ઇત્યાદિ પુસ્તકે અમર છે; અને તે નિત્ય નવા નવા ભાવથી વાચકનાં મન રંજન કરે છે, તે જ પ્રમાણે વિદેહ થએલા મહાશય બકિમચંદ્રના ગ્રંથો અને લેખે પણ ચિરકાલ રહેશે; અને વાચકનાં મનને આનંદ આપી ઉન્નતિના માર્ગે પ્રેરશે.
रामकथा
રિણા
litti
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com