________________
૧૬૪
ધર્મ તત્ત્વ
વિગેરે પણ આપણાં પ્રીતિપાત્ર છે. સાંસતે લર્જીને હાય કે આત્મપ્રીતિની ઉદારતાને લઇને હાય, પણ તેના પ્રત્યે પ્રીતિભાવ રાખવા એ આપણું કર્તવ્ય છે, (૩) આ પ્રમાણે પ્રીતિના વિસ્તાર થતાંતી સાથેજ આપણા કુટુંબ તથા આડેાશીપા ડાશીપ્રત્યે પણ પ્રીતિભાવના નિર્મળ ઝરા વહેવા લાગે છે. પ્રીતિના સ્વાભાવિક વિકાસ કેવી રીતે થતા જાય છે, તે વાત હું તને પૂર્વે જણાવી ગયા છેં. (૪) અનેક સમયે આપણે એવાં મનુષ્યાના સમાગમમાં આવીએ છીએ કે તેઓ આપણાં રવજન ન હોય તે પણ તેમના ગુણાપ્રત્યે મુગ્ધ થઇને તેમના પ્રત્યે ખાસ પ્રીતિભાવ રાખ્યા વિના આપણે રહી શકતા નથી. આવી રીતની અન્ધુપ્રીતિ પણ કેટલીક વાર બહુ ખળવતી થયેલી અનુભવવામાં આવે છે.
ઇશ્વરપ્રીતિની પશુ ચેાગ્ય પ્રકારે ખીલવણી થવી જોઇએ, કારણ કે તે મનુષ્યાના ઉત્કૃષ્ટ ધર્મ છે. યાં ી પ્રીતિને બળવાન બનાવવી તેને શુદ્ધ હૃદયથી નિષ્ણુય કરીને, અથવા ઉપર જણાવ્યા તે સાધારણ નિયમાને લક્ષમાં રાખીને પ્રીતિ વૃત્તિનું અનુશીલન કરવું એજ યાગ્ય અને ઉત્તમ છે.
अध्याय २४ मो - स्वदेशप्रीति
ગુરુ:—સમસ્ત વૃત્તિને જાગૃત તથા ઉન્નત કરી ઇશ્વરમુખી કરવી એ અનુશીલનના ઉદ્દેશ છે, અને તેને માટે સાધકે ઇશ્વરાદ્દિષ્ટ કર્મો કરવાં જોઇએ. પ્રશ્વર પ્રાણીમાત્રમાં વ્યાપક છે, તેથી સમસ્ત જગતને પેાતાના આત્માસમાન લેખી તેને ચાહતાં શીખવું જોઈએ. જગતને આત્મવત લેખવામાં આવે તાજ મનુષ્યના હૃદયમાં નગતિક (સમગ્ર જગત્ ઉપરની ) પ્રીતિના ઉદય થાય. કાઇ એમ પૂછે કે સમસ્ત જગતને આત્મવત્ શામાટે માનવું? તે તેને એજ ઉત્તર આપી શકાય કે તેમ કરવુ એ ઇશ્વરાદ્દિષ્ટ કર્તવ્યૂ છે, અને તેથી તે ધમ'કા' છે. છતાં એવી શંકા કરવામાં આવે કે જો કાપણુ ઇશ્વરાદ્દિષ્ટ કર્યાં જાગતિક પ્રીતિથી વિરુદ્ધ જતુ હોય તા ત્યાં શું કરવું ? આવા સ્થળે એ દિશાઓની સ ંપૂર્ણ રક્ષા થવી અશકય છે. તે પછી ત્યાં કયી દિશામાં કર્તવ્ય કરવું?
શિષ્ય:—તે સ્થળે નિષ્પક્ષપાતપણે વિચાર કરી મે ત્રાજવામાં જે ત્રાજવું નમતુ જણાય, તેજ દિશાનું અવલખન લેવું જોઇએ, એમ મને લાગે છે.
ગુરુ:—એ વાત ખરી છે. તેપણુ એ સબંધે હુ હુ' તે ખરાખર શ્રવણુ કર દંપતિપ્રીતિના વિષય સમજાવતી વેળા મે' તને કહ્યુ` હતુ` કે જે સમાજની બહાર ઢાય છે તેઓનુ જીવન પશુવત્ હાય છે. દાખલાતરીકે જંગલી મનુષ્યા સમાજમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com