________________
અધ્યાય ૭ મા-સામંજસ્ય અને સુખ
સર
'કેવા આનંદથી મરી શકે છે? ”
હવે પરકાળવિષે મેલીશ. ભલે, જન્માંતર માનવામાં ન આવે તે પરકાળતાજ સ્વીકાર કરવામાં આવે તાપણુ આપણી માસિક વૃત્તિ પરકાળે પણ વિધ. માન હોય છે; મતલબ કે દયાવૃત્તિ પણ પરકાળે હોય છે કારણ કે તે એક પ્રકારની માનસિકવૃત્તિ છે. આપણે આ જીવનમાંથી જે પ્રકારની માનસિક અવસ્થા સાથે લઇને જશુ તેજ અવસ્થા પરકાળની પ્રાથમિક અવસ્થા લેખાશે. કેમકે જ્યાં સુધી કાઇ એક ખાસ કારણુ નથી મળતું ત્યાંસુધી કોઇ પણ અવસ્થામાં આકસ્મિક ફેરફાર થવા પામતા નથી એવા એક સામાન્ય નિયમ છે. આપણે આપણી માનસિકવૃત્તિને ઉત્તમરૂપે આ અવસ્થામાં ખીલવી શકીએ તેા તે આ અવસ્થામાં સુખપ્રદ થાય એટલુંજ નિહ પણ પરાળે પણ તે સુખપ્રદ થઇ શકે. જો આપણે ધારીએ તો પરકાળે પણ એ પ્રાથમિક અવસ્થાને અધિક પ્રમાણુમાં ખીલવી અધિક સુખી અની શકીએ.
શિષ્ય:—એ સર્વ સુખે! કેવળ સ્વમવત હોય એમ મને લાગે છે, અને તેથી મારા અંત:કરણમાં તે વાત ઉતરતી નથી. દયાનુ' અનુશીલન અને સાકય કર્મીતેજ આભારી છે. આપણે જ્યારે આ દેહના ત્યાગ કરી જઈશું ત્યારે દેહની સાથે આપણી કમે ક્રિયા પણ અહિં આંજ રહી જવાની; તેા પછી પરકાળમાં ક` કેવી રીતે
થઇ શકે ?
ગુરુઃ—તારા આ પ્રશ્ન બહુજ ક્ષુદ્ર છે. તુ એટલું પણ નથી જાણતા કે જે ચૈતન્ય આ દેહમાં વ્યાપી રહ્યુ છે. તેજ ચૈતન્ય ક્રમેન્દ્રિયેટદ્વારા પોતાનું કામ કરે જાય છે; પરંતુ જે ચૈતન્ય દેહથી બધાયલું હોતું નથી તે ચૈતન્યને કામ કરવા માટે ક્રમે દ્રિયાની જરૂર પડે એમ માનવાનું કશું કારણ નથી,અને તે યુક્તિસંગત પણ નથી. શિષ્ય--કેમ યુક્તિસ ંગત નથી ? અન્યથા લિ શૂન્યસ્ય નિયત પૂર્વતિતા જાતગમ્ ॥ મતલબ કે કર્મેન્દ્રિયા વિના કમ` કાઇ કાળે થઈ શકે નહિં, જે મનુષ્ય કમે ન્દ્રિયરહિત હાય તે મનુષ્ય કર્યું કરી શકતા હૈાય એવુ' તા મે' કર્યાંક જોયુ' નથી.
ઃઃ
''
ગુરુઃ-ઈશ્વરમાં નથી જોઇ શકતા ? અગર તુ એમ કહેવા માગતા હો કે હું ઇશ્વરને માનતા નથી તે। આપણી વાત આગળ ચાલી શકશે નહિ. પરકાળને ધર્મથી જુદો પાડી તારી સાથે ધ'ચર્ચા કરવા હું તૈયાર છું, પરંતુ ઇશ્વર વિના ધની વ્યાખ્યા મારાથી કાઈ રીતે થઇ શકે તેમ નથી. અગર તું એમ માનતા હા ઈશ્વર સાકાર છે, અને તેથી તેણે એક કારીગરની માફક આ જગત તૈયાર
<<
""
કર્યું છે. તાપણુ હું તારી સાથે આગળ વાત ચલાવવા માગતા નથી. હું આશા રાખુ છું... કે તું ઈશ્વરને તા માનતા હેાઇશ, તેમજ તે નિરાકાર છે એમ પણ સ્વીકારતા હાઇશ, જો માટલી વાત તું સ્વીકારી શકશે તા ઇશ્વર પોતે કમેન્દ્રિયરહિત હાવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com