SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ અાનંદ–સુધાસિધુ. (૨૪૩) સુધાર્મિ’દું ૧ લું. કોઈ માણસ ભૂખ હાય અને તે પાતાની પાસેના હીરામાતીની કિંમત ન સમજતે! હાય તા તેનું પરિણામ એ આવે કે એ રત્ન તે કચરામાં ફેંકી દે, તે ઉપરથી એ રત્નનુ મૂલ્ય કાંઈ ઘટી જતું નથી. લેાકેા તે હીરાને હીરા તરીકે ઓળખે છે. હવે કોઇ એ મૂર્ખાના ડાહ્યો ભાઈબંધ નીકળી આવે અને ડાહ્યો ભાઈબંધ પેાતાના ગાંડા મિત્રની આમરૂ સાચવી રાખવા માટે એમ કહે કે અરે, એ રત્નની કશી કિંમતજ નથી. એ તેા રત્નજ નકામું હાઇ તે ફ્રેંકી દેવા જેવુ છે. તા તેના એવા કથનની પણુ જનતા ઉપર કશીજ અસર થતી નથી, એટલુ જ નહિ પણ જનતા એવા કાતિ એવડી મૂર્ખાઇ તરીકેજ ઓળખે છે. ધર્મનિષ્ઠ અને શ્રદ્ધાળુઓ આવા મૂર્ખાઇના પ્રયત્નાને જરૂર પારખી જાય છે અને તેઓ તેને હસી કાઢે છે. એક તેા હીરા, રત્નાદિને ન પારખવા તે મૂર્ખાઇ છે અને તેને નાખી દઇ વળી તેને બચાવ કરવા નીકળવું તે બીજી મૂર્ખાઈ છે, તેજ પ્રમાણે શ્રીજિનેશ્વરમહારાજના શાસનને ન માનવું એ મૂર્ખાઈ છે અને તેને આચરણમાં ન મૂકવું એ ત્રીજી મૂર્ખાઈ છે. આવા પ્રયત્નના સમાજ વિરોધ કરે એમાં આશ્ચર્ય પણ શુ છે? જૈનસામ્રાજ્યના અચળ કાયદાઓ. ન્યાય એ જગતની અપૂર્વ ચીજ છે, ન્યાયને સૌ કોઇ વખાણે છે, અને તેની મહત્તાને કબુલ રાખે છે, છતાં કહેવાની જરૂર છે કે ન્યાય એ કાંઇ દશ્ય વસ્તુ નથી, ન્યાય કેાઈને દેખાતા નથી, તેજ પ્રમાણે તે પાંચે ઇન્દ્રિયોથી સયુકત રીતે અથવા ગમે તે એક ઇન્દ્રિયથી પશુ અનુભવી શકાતા નથી! જેમ ન્યાય એ આંખે દેખાતી વસ્તુ નથી, તેજ પ્રમાણે ધર્મ પણ આંખે દેખવાની વસ્તુ નથીજ. તેજ પ્રમાણે તે પાંચે ઇન્દ્રિયેદ્વારા ઇન્દ્રિયાને સાક્ષીભૂત થનારી વસ્તુ પણ નથી, ત્યારે પ્રશ્ન એ થાય છે કે આવા અગેાચર અને અગમ્ય ધમ કાના કથનથી પ્રમાણ માની સકાય? ન્યાય પણ અગાચર છે છતાં ન્યાય, ન્યાયાધીશના કહેવાથી માન્ય રાખવામાં આવે છે, તેજ પ્રમાણે ધર્મ પણ અવ્યક્ત હાવા છતાં જે ધમ કેવળજ્ઞાનીઓદ્વારા કહેવાય છે તે માન્ય રાખવામાં આવ્યે છે. કેવળજ્ઞાનીએ પેાતાના અગાધ અને અપરિમિત જ્ઞાનથી ધર્મ ને જાણે છે અને પછી તેઓ જનસમુદાયના કલ્યાણને અર્થે એ ધર્મને જગતને કહે છે. આથી સિદ્ધ થાય છે કે જેઓ જૈન છે, પેાતાને જૈન તરીકે ઓળખાવે છે, કેવળી મહારાજાના અનુયાયી હાવા માટે પેતે ધન્યવાદ લે છે, તેવા સઘળા જૈનસામ્રાજ્યના નાગરિક હાઇ તેમને માટે શ્રીમાન કેવળી ભગવાનેાખે થેલા વચને એ જૈનસામ્રાજ્યના કાયદાએજ છે અને તે કાયદા માનવાને તેએ મધામેલા છે. રાગદ્વેષ અને અજ્ઞાનરહિત હાવાથી જિનેશ્વરના વચન પ્રમાણભૂત છે. જૈનશાસનની અલગ જાહેાજલાલી. જે ભવ્યાત્મા જૈનશાસનમાં રહેવા માગે છે, જૈનસામ્રાજ્યમાં જેને રહેવું છે, તેને માટે જૈનિયાએ ફરજમાં કોઈપણુ રીતને પ્રતિવાદ કે અપવાદ શકતા નથી. જે જૈન છે તેની સૌથી મેટી અને કાયદાને માન્ય રાખીને તેજ પ્રમાણે આ મનુષ્યદેહના ઉપયાગ કરવા !! જે જૈન છે તે આ કાયદાને એવફા રહીને અથવા તેનું ઉલ્લઘન કરીને સતના આ કાયદા માનવા એ ફરજીયાત છે. નથી અને તે પ્રતિવાદ કે અપવાદ ચાલી પણ સૌથી પહેલી ફરજ એ છે કે: જૈનશાસનના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy