________________
સમ્યગ્દર્શનની રીત
- અર્પણ - માતા - પૂજ્ય કાંતાબેન, પિતા - પૂજ્ય સ્વર્ગીય મોહનલાલ નાનચંદ શેઠ,
તથા ભાઈ – શ્રી રશ્મિનભાઈ મોહનલાલ શેઠને.
“જે જીવ રાગ-દ્વેષરૂપ પરિણમેલ હોવાં છતાં પણ માત્રા શુદ્ધાત્મામાં જ (દ્રવ્યાત્મામાં જ સ્વભાવમાં જ) હું પણું (એકત્વ) કરે છે અને તેનો જ અનુભવ કરે છે, તે જ જીવા સમ્યગ્દષ્ટિ છે અર્થાત્ તે જ સમ્યગ્દર્શનની રીત છે.”
- લેખક - CA. જયેશ મોહનલાલ શેઠ (બોરીવલી),
B.Com.,
E.C.A.
પ્રકાશક: શૈલેશ પુનમચંદ શાહ