________________
નેહરુચાચાએ અઢી વર્ષના અશોકને તેડ્યો. એના કપાળ પર પોતાનો વરદ હાથ ફેરવ્યો ત્યારે સહુના આનંદનો પાર રહ્યો નહિ.
ફક્ત નેહરુચાચાએ જ અશોકને વહાલ કર્યું એવું નથી, પણ રાજેન્દ્રબાબુ અને પં. ગોવિંદવલ્લભ પંતે પણ આશીર્વાદ આપ્યા.
ધન્ય અશોક તને ! તેં હસતે મુખે મોત પર વિજય મેળવ્યો !
ગઈ. દિલ્હીમાં એ વખતે રશિયાના એક ડૉક્ટર આવ્યા હતા. એમણે અશોકની માતાને હિંમત રાખવા કહ્યું. ઇલેક્ટ્રિક સારવાર આપવા કહ્યું. ડૉક્ટરે કહ્યું કે અશોક જરૂર ચાલતો થશે.
માતા-પિતાના હૃદય આનંદથી નાચી ઊઠ્યાં. રે ! અશોક ચાલતો થાય, અશોક નાચતો-કૂદતો થાય, તો પછી અમારે શું જોઈએ ?
થોડા દિવસ સારવાર લીધી. અશોક એના પગ પર ઊભો રહેતો થયો અને ધીરે ધીરે ચાલતો થયો.
પં. નહેરુએ અશોકની કહાણી સાંભળી. એમણે | અશોકને પોતાના જન્મદિવસની ટિકિટ માટે પસંદ કર્યો.
વાઘ સામે નહિ, સિંહ સામે નહિ, સાપ કે વીંછી સામે નહિ, પણ ખુદ મોત સામે લડનાર અશોકને એમણે પસંદ કર્યો.
પુત્રનું ગૌરવ એ માતાપિતાનું ગૌરવ છે. એ રીતે પોતાના બાળક માટે માતાપિતાએ કરેલી મહેનતની પ્રશંસા કરી. અશોકને સારવાર આપનારા ડૉક્ટરો અને
નર્સોને પ્રમાણપત્ર આપ્યાં. ( ૧૪મી નવેમ્બરે જ્યારે એની માતા અશોકને લઈને
૫. જવાહરલાલ નહેરુને મળવા માટે ગઈ ત્યારે
0
0
0
0
0
0
0
0
0
0
0
૩૦ - 00-0-0-0-0-0-0-0- મોતને હાથતાળી
આનંદી અશોક
-0-0-0-0-0-0-0-
૩૧