________________
કિંમત : રૂ. 150
પહેલી આવૃત્તિ : 2016
Mati E Ghadyan Manavi by Kumarpal Desai
Published by Gurjar Granth Ratna Karyalaya, Ahmedabad-1
ૐ કુમારપાળ દેસાઈ
ISBN:978-93-5162-360-1
પૃષ્ઠ : 8+152
નકલ : ૧૦૦૦
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
અમરભાઈ ઠાકોરલાલ શાહ ઃ રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ,
અમદાવાદ-380001 ફોન ઃ 22144663,
e-mail: goorjar@yahoo.com ****
મુદ્રક : ભગવતી ઑફસેટ
સી ૧૬, બંસીધર એસ્ટેટ, બાલડોલપુરા, અમદાવાદ-380004
અર્પણ આગવી કાર્યદક્ષતા અને અવિરત કર્મશીલતા, સમાજના કાજે ઘસાઈને ઊજળા થવાની ભાવના ધરાવનાર, સ્નેહ, સૌજન્ય અને સદ્ભાવની પ્રેરણામૂર્તિ
શ્રી પી. કે. લહેરી
અને
શ્રીમતી નીલાબહેન લહેરીને સાદર અર્પણ